________________
ધ્યાન અને કાયોત્સર્ગ • પર્યક્ર ભેદ અને ત્રિકુટી ભેદ થતાં જ જન્મ-મૃત્યુનો ભય દૂર થયો. કાચના ટૂકડાને ફેંકી દેવાનો ચિત્તામણિને પ્રાપ્ત કરવાનો કુમતિને ફગાવી દેવાની...
મઝા જ મઝા.
પોતાના વ્યાપક સ્વરૂપને અનુભવીને સાધક એવી રીતે ચિદાકાશમાં ઉડે છે; જે રીતે પંખી આકાશમાં ઉડે છે. આનંદમય ચિન્મયને જોતાં જ બુદ્ધિ સ્થગિત થઈ જાય છે.
બુદ્ધિનું થંભી જવું....અને મનોલયની એ પૃષ્ઠભૂ પર પોતાનું પોતાના સ્વરૂપમાં સ્થિર થવું.
૧૩૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org