________________
ધ્યાન અને કાયોત્સર્ગ • સુષુમ્મામાં પ્રવેશ (૩) સોપાનાચં દુતરાં તત્ત્વવિભૂક્ષ્મરૂપ,
धृत्वा हृत्पद्मकोशे तदनु च गलके तालुनि प्राणशक्तिम् ।। नीत्वा शून्यातिशून्यां पुनरपि खगतिं दीप्यमानां समन्तात्, . लोकालोकावलोकां कलयति स कलां यस्य तुष्टो जिनेशः ॥
જેના પર શ્રી જિનેશ્વર ભગવન્ત પ્રસન્ન થયા છે તે યોગી અગ્નિ સમાન અપાનધ્રને સંકોચીને, અને બિયતનું સમાન સૂક્ષ્મરૂપવાળી પ્રાણશક્તિનું ઉર્ધ્વગમન કરી શકે એટલે કે મૂલાધારથી ઉત્થાપિત કરીને તે હૃદયકમલ કોશમાં (અનાહત ચક્રમાં) ધારણ કરીને પછી ગળામાં (વિશુદ્ધ ચક્રમાં) અને ત્યારબાદ તાળવામાં (ઘંટિકા ચક્રમાં) ધારણ કરીને તે પ્રાણશક્તિને શૂન્યાતિશૂન્ય એવી ખ-ગતિમાં (આજ્ઞાચક્રથી દ્વાદશાંત સુધીના પ્રદેશમાં) લઈ જઈને સર્વ બાજુએથી લોકાલોકને અવલોકનારી દેદીપ્યમાન કલા (કેવળ જ્ઞાન)ને પ્રગટ કરે છે. –ધ્યાનદંડક સ્તુતિ
इडा भागीरथी गङ्गा, पिङ्गला यमुना नदी । . . तयोर्मध्यगता नाडी, सुषुम्णाख्या सरस्वती ॥ त्रिवेणी सङ्गमो यत्र, तीर्थराजः स उच्यते । तत्र स्नानं प्रकुर्वीत, सर्वपापैः प्रमुच्यते ॥
ઈડાને ભાગીરથી, પિંગલાને યમુના અને એ બન્નેની વચમાં આવેલી સુષષ્ણાનાડીને સરસ્વતી નદી કહેવાય છે. જ્યાં આ ત્રણેનો સંગમ થાય છે તે તીર્થરાજ છે, ને ત્યાં સ્નાન કરવાથી (ડૂબવાથી) પાપોનો નાશ થાય છે.
–જ્ઞાન સંકલિની તંત્ર
સાધના સૂત્ર
| વિભાવોનો ત્યાગ સુષુણામાં પ્રવેશ આનંદનગરની પ્રાપ્તિ ઉદાસીનતાની પ્રાપ્તિ
૧૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org