________________
ધ્યાન અને કાયોત્સર્ગ • સુષુમ્મામાં પ્રવેશ
યોગ આદિમાં મન એવું રોકાઈ જાય અને એમાં એવો આનંદ આવે કે ઉત્પથ છૂટી જાય.
બસ, શરૂઆતમાં થોડો પ્રયત્ન જરૂરી છે, વિભાવો બહુ ગમી ગયેલા છે ને ! જ્યાં સ્વભાવની દિશાનું આકર્ષણ લાગ્યું, વિભાવો છૂ !
ઉત્પથ છૂટી જવો એ પહેલાં ચરણ પછીનું ચરણ છે યોગનાલિકા (સુષુમ્મા, સમતા)નું આકર્ષણ. વિભાવ છૂટ્યો, હવે સ્વની દિશામાં પ્રયાણ. “તિહાં યોગનાલિકા સમતા નામે... તે જોવા માંડી.”
સુષુણ્ણાનું આકર્ષણ. સુપુખ્ખામાં પ્રવેશ.
મધ્યનાડીમાં પ્રવેશથી સુષુમ્માનો પ્રવેશ નિશ્ચિત કરી શકાય. એ જ રીતે તમે સમતાની ધારામાં વહી રહ્યા હો, તો એ અનુભૂતિ તમારા સુષુમ્માના પ્રવેશને પ્રમાણિત કરી દે.
આ વાત કાયોત્સર્ગ નિયુક્તિમાં આ રીતે થઈ છે : ચંદનને ફરસીથી કાપો, છેદો તોય તે તેની સુગંધ જ પમરાવે છે, તેમ કાયોત્સર્ગમાં રહેલ સાધકના શરીર પર ઉપસર્ગોની ઝડી વરસાવનાર પર પણ તેને સહેજે અભાવ / ષ થતો નથી. તેવા સાધકને જીવન અને મરણ એક સરખું ભાસે છે. દેહમાં બિલકુલ આસક્તિ તેને હોતી નથી.
એટલે ધ્યાન અને કાયોત્સર્ગમાં સ્થિત સાધક સમભાવમાં, સુષુણામાં પ્રતિષ્ઠિત છે. १. वासीचंदणकप्पो, जो मरणे जीविए य समसण्णो । છે. હૈ ય પડિવો, રસનો હવફ તસ્સ || ૨૫૪૮TI
- ૧૦૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org