SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ • ધ્યાન : આનન્દલોકની યાત્રા મનને લક્ષ્યમાંથી ધીમે ધીમે ખસેડીને અલક્ષ્યમાં સ્થિર બનાવવાથી અક્ષય અને અતીન્દ્રિય આંતર જ્યોતિ પ્રગટે છે.' (૯) બિન્દુ ધ્યાન. જે પરિણામ વિશેષ વડે આત્મા પર ચોંટેલાં કર્મો ખરી પડે, તે સ્થિર પરિણામ-અધ્યવસાયને બિંદુધ્યાન કહેવાય છે. આ બિંદુધ્યાન સુધી પહોંચવા માટે મર્દ આદિ પરના બિન્દુનું ગુરુગમ દ્વારા મળતું ઉચ્ચારણ સહાયક બને છે. અરિહાણ થતં સ્તોત્રમાં નમસ્કાર મહામંત્રના પ્રથમ પાંચ પરમેષ્ઠી પદોના સોળ અક્ષરો કે તેમાનાં કોઈ પણ એક અક્ષરનું બિંદુ સહિત (રી { { { f{ ટૂ) ધ્યાન કરવાથી સાધકના લાખો જન્મ-મરણ ટળી જાય છે એમ જણાવ્યું છે. બિંદુ માટે કહેવાયું છે કે બિંદુ અર્થ માત્રા છે. તે માત્રામાંથી અમાત્રામાં, વ્યક્તમાંથી અવ્યક્તમાં લઈ જનાર પૂલ છે. २. तदेव च क्रमात् सूक्ष्मं ध्यायेद् वालाग्रसन्निभम् । क्षणमव्यक्तमीक्षेत, जगज्योतिर्मयं ततः ॥ २६ ॥ प्रच्याव्य मानसं लक्ष्यादलक्ष्ये दधतः स्थिरम् । ज्योतिरक्षयमत्यक्षमन्तरुन्मीलति क्रमात् ॥ २७॥ -योगशास्त्र, प्रकाश ८ ३. विजुव्व पज्जलंति सव्वेसु वि अक्खरेसु मत्ताओ । पंचनमुक्कारपए इक्किक्के उवरिमा जाव ।। २५ ।। ससिधवलसलिलनिम्मल आयारसहं च वण्णियं बिंदुं । जोयणसयप्पमाणं, जालासयसहस्सदिप्पंतं ॥ २६ ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy