________________
ધ્યાન અને કાયોત્સર્ગ જ ધર્મધ્યાન અને શુક્લધ્યાન .
(૮)
આધારસૂત્ર तिहुयणविसयं कमसो, संखिविउ मणो अणुंमि छउमत्थो । झायइ सुनिप्पकंपो, झाणं अमणो जिणो होइ ॥ ७० ॥ -ध्यानशतक ... - છદ્મસ્થ આત્મા ત્રિલોકના વિષયમાંથી ક્રમશઃ (પ્રત્યેક વસ્તુના ત્યાગ પૂર્વક) મનને સંકોચી પરમાણુ (કે આત્મા) ઉપર સ્થાપિત કરીને નિશ્ચળ બની શુક્લધ્યાન ધ્યાવે. (તેના છેલ્લા બે પ્રકારમાં) સર્વજ્ઞ પ્રભુ મન રહિત બને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org