________________
જે ગુણે નવિ માચે છે, અવગુણે રાચે જેમ. ભ. મુગતા તજી ભીલડી, ગુંજા ઉપરિ પ્રેમ. ભ૦ ૪ જિ. મુહ મીઠે બોલાવીઇ, દુરજન સુજન ન થાય ભ. કરિ ઇં સિંહ સ્વાનને, ભસ્યા વિના ન રહિવાય. ભ૦ ૫ જિ. પરઘરભંજક ખલ ઘણા, જેહની મતિ વિપરીત. ભ.. હું પિણ તેહને નવિ ગણું, પુરુષની એહ છે રીતિ. ભ૦ ૬ જિ. ચંક અંધારું સ્યુ કરે, સૂરજ આગલિ દીસ ભ૦ પુણવીસી તિહાં નવિ રહે જિહાં છે વીસવાવીસ. ભ૦ ૭ જિ. ધરમથી જય જાણજ્યો, પાપથી કિમ હોઈ તેહુ ભ૦ જે જેહવો તેહવો લ ભોગવે છે દેહ. ભ૦ ૮ જિ. દશ વિભાવની દુષ્ટ છે, શિષ્ટ દશ સ્વભાવ.
ગુણ જોર હૈ મુગતિ સહજે ભાવ. ભ૦ ૯ જિ. | ઇતિ શ્રી શાંતિજિનસ્તવન | ૧૬ ||
૧ સા.
૨ સા.
* દેશી-મોતીડાની) માહરે તુમસ્ય અપૂરવ પ્રીતિ, જિમ ચલચંચુ સુધાકર રીતિ. સાહિબા કુંથુનાથ જિનેશ, મોહના કુંથુનાથ. અવર ની નાર્વે મોરે મંનયામે, કિમ હંસા માચે પરિખા ઠામ. કમલમધુમાં જે અલિ માચે, કરીર તરુમાં તે કિમ રાચે. સા. સૂરભાષાઇ જે જન લીના, અપજન ભાષાઈ તે રૂં લીના જલધર મેં જે ચાતુક ઇછે, સરોવર જલને તે સ્યુ પ્રીછરું સારુ સમકિત મિત્રચું પ્રેમ જેહને, મિથ્યા અહિતરૂં રુચિ તેહને. ઇમ તે પ્રીતડી તુમસ્ડ બાંધી, નરભવ ઉત્તમ કુલ તક સાંધી. ગુણવંતાસ્ય જિમ જિમ પ્રીતિ, તિમ તિમ પ્રગટૅ અનુભવ રીતિ. રાગદ્વેષને જીતે તે જિનરાય, સુગત હરિ જિન ન કહાય. અરક નામે તરુ છે જેહ. અરકસમાન દીપે તેહ. નિરાગીરૂં કિમ પ્રીતિ સાસંચ, પિણ પ્રીતિ ભાવે મો મને એચ. ભગતિ દૂતિનું જો છે તાન, મુગતિસ્વામીનું તો પ્રીતિમાન.
ઇતિ શ્રીકુંથુનાથસ્તવન II ૧૭ II
૩ સા.
૪ સારુ
૬ સા.
મા અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન - ૩૮૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org