________________
તેરસેં સાધુ અવધી જ્ઞાની વાદિ મુનિ રોચ્ચારજી સાતમૈં સાધુ ચઉદસેં અજ્જા પામ્યા ભવનો પારજી ૬.ત્રિ આઠસે સાધુ અનુત્તર સુર સૂખ પામ્યા શેષ મુનિસજી આરાધક તે સતઅડ ભવમાં લહરો સીધ જગીસજી ૭. ત્રિ. સૂસમકાલ થકી પણ માહારે દુસમકાલ પ્રધાનજી જેહમાં મુઝ હૃદયાચલ પ્રગટ્યો સમક્તિ અભિનવ ભાણજી ૮. ત્રિ. પંચમે આરે પણ ધન્ય તે નર જે જિન આણ વહેસે જી શ્રદ્ધા જ્ઞાન ચરણ ગુણ ફરસી તે ઉત્તમ ભવ તરસેજી ૯. ત્રિ. ઇતિ શ્રી ચોવિસમાં વર્ધમાન જિન સ્તવને ૨૪
ઇમ ચોવિસ જિનવર અતિસય હરë હુલરાયા જસ સ્તવના કરતાં શ્રદ્ધા બોધ વધાયા ૧ નામ ગોત્ર સૂરત જસ મહાનિશ થાય તો સદ્ગુણ ગુણતાં સિંધવધુ કર સાય ૨ ગભસર્વે જેહના સ્તવન કરઈ સૂરરાય જન્મ સમયે મેરૂ ગીરસીખરે નહવિરાય ૩ ગ્રિહવસ્થા છાંડી ખમદમ સમણાં જાયા તપે કરમ ખપાવિ કેવલ લછી પાયા ૪ દેશનામૃત વરસી સીતલ કયા જિયા સમકિત ચારિત્રના દાન અનોપમ દયા ૫ શૈલેસીકરણની ચોરી મધ્ય સૂડાયા ધ્યાનાનલ માંહિ કરમ આર જલાયા ૬ સુધતા કંસાર જ અતિ મધૂર નીપાયા આસ્વાદન કરતાં આણંદ અંગ ન માયા ૭ ગુણ મંગલ વરતિ વિરમણી ઘર લાયા અથીય સ્થિતિ હૈ જૈ મલતાં ભેદ ગમાયા ૮ જિહાં જનમ મરણ નહિ નહિ સંતાપ ન કાયા નહિ કામકંદર્પણ નહિ મદ મછર માયા ૯
૩૧૦ અ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય -
ક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org