________________
હું તો માયા મચ્છર ભરીઓ તું તો આર્થવગુણનો દરિયો હું તો ક્રોધ કષાયે બલિઓ તું તો સમતારસમાં ભલીયો હું તો લોભ માહૈ મુછણો તું તો સંતોષી ગુણ રાણો હું તો જાતિ માદિકૅ માણ્યો તું તો માર્દવ ગુણમાં રાચ્યો. ૨ હું તો વિષયાસુખનો સંગી તું તો વિષયાતીત નિસંગી હું તો ચહુગતિ માંહિ રલિયો તું તો સિવસુંદરિને મલિયો. ૩ પ્રભુ તું તો અસંખ્ય પ્રદેસી હું તો પરિણામે સંકલેશી તું તો જ્ઞાનાનંદે પૂરો હું તો કર્મબંધનમાંહિ સૂરો. ૪ તું તો વીતરાગ સુપ્રસિદ્ધ હું તો રાગદોશે વશ કીધ તું તો કેવલજ્ઞાન અનુપ, મેં તો આવવું આપ સરુપ ૫ તું તો સત્યવાદીમાં લીહ હું તો અવગુણગ્રાહી અબીહ તું તો સર્વવેદી સ્યાદવાદી હું તો મોહી મથ્યાવાદી. ૬ તું તો દેવનો દેવ દયાલ, હું તો તુઝ સેવક શુકમાલ મુઝ સરખા સેવક ઝાઝા તુઝ સરખા એક જિનરાજ ૭ મુઝ ઉપર કરિ મહેરબાની કુખ્ત જાણો સેવક પ્રાણી જો ભેદરહિત મુઝ નરખીં થાય સેવક સાહિબ સરિખો ૮ હીરે હીરો વીંધાય ઇમ લોક કહેવત કહેવાય ગુણવંત થઈ ગુણી થાવઈ તો રિધિ અનંતિ પાર્વે. ૯ તુંમે સેહજ સ્વભાવ વિલાસિ નિજ સૂધ સ્વરૂપ પ્રકાશી ધ્યાયક ધ્યેય ધ્યાનમાં ધ્યાä તો જિનપદ ઉત્તમ પાર્વે ૧૦
ઇતિ શ્રી સુવિધિનાથ સ્તવને સંપૂર્ણ
શીતલ જિનવર શિવગતગામી આતમ સંપદ સ્વામિ રે રત્નત્રય જિણી હેલાં પામ વિષય વિકારને વામિ રે શી. ૧ ક્રોધ નહિ નહિ માન ને માયા, લોભરહિત જશ આયા રે અનન્વય સમતા માર્દવ રિયુતા મુક્તિધર્મ સંયુતા રે શી. ૨ નિર્વછિકતાઈ તપ કારિ સ્વપર જયણાધારી રે ચઉવીહ વ્રતધરે સુખકારિ ભાવસેચે અધિકારી રે શી. ૩
મા અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન - ૩૦૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org