________________
સગુણનો કતાં હે ભોક્તા નિજસુખ ભગવંત
તપનિયમ સાધન દોય ગ્રહી નિજકારય સાધીયુંજી પરણતિ શુદ્ધે હે આતમને સમ્યગદાન આપી
થયા ધર્મવંત સંપ્રદાનકારક વાધીયુંજી ૫ કર્મની વર્ગણા હે અનાદિ બીજેહ અનંત
તે નિજ દેશથી દૂરિ અચલ અપાદાન થે કર્યોજી અગણિત ગુણનેં હે આધાર થયા અરિહંત
ષટકારકમય સ્વામિ વિમલકેવલ સંપદ વર્યોજી ૬. ઇમ ધર્મચક્રી હે સાહિબ માંહરા પરમ કૃપાલ
પ્રેમ નિજરથી નિહાલિ દાસ મનોરથ પૂરજ્યોજી ગુણચંદ્ર પ્રભુજી હે સાહિબ માંરા શ્રી અરનાથ
તું હિ જ ગ્રહ્યો મેં સાથ જરા મરણ દુઃખ ચૂરજ્યોજી ૭ ઇતિ શ્રી અરનાથ સ્તવને ૧૮ વાડીમાંહિ વડ ઘણાજી પીપલ ગુહિર ગંભીર એ દેશી
મહામંડલમાં સુર યથાજી, દીઠી ના દાય. મલ્લિ જિર્ણોદ સુરતરુ મિલ્યોજી, દરશ નયણ સુખ પાયજી. ૧ જિનજી રુડા હો લાલ ભવિ હરખ ધરી કરો ભેટ હો જિ. એ આંકણી દાનાદિક આરે ભલીજી શાખા સરલ પ્રલંબ પૂર્ણ દયા થડ સોભતોજી, સંઘ સદલ અવિલંબ હો. જિ. ૨ સાહૂણી માંહ્ય રે મહકતજી ગણિ ગણ લાલ પ્રવાલ ગણધર હંસે સેવતોજી, જિનકલ્પ આતીહિં વિશાલ હે જિ. ૩ સાધુ બ્રમરલે વાસના, પ્રભુ પીન મકરંદ શીતલ છાર્યે જિન તાણીજી, વિશ્રમે ભવિઅણ વૃદહો જિ. ૪ પ્રભાવતી કુંભરાયનોજી, સુત સુદ્ગમ સમ સાર. ગુણચંદ્ર પ્રભુ વિનવ્યો, વંછિત ફ્લ દાતાર હો જિ. ૫
ઇતિ શ્રી મલ્લિપ્રભો સ્તવને. ૧૯
૨૮૨ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય જાણવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org