________________
શીતલનાથ પ્રતાપથી મોહનૃપતિ ગયો ભાજી રે ગુ. વિષય પ્રધાન વિશેષથી સજે ન હિલ ફિરિ સારે ૨ ગુ. રાગદ્વેષ રિપુ તાડીયા વીતરાગ વડવીર રે ગુ. ઘાતી પ્રકૃતિ તો હણી સમતા સાહસ ધીર રે ૩ ગુ. ક્ષાયિક ભાવૈ કેવલી નાંણ દેસણ સંપન્ન ૨ ગુ. સમ્યક પણ દાનાદિની લબ્ધિ ચરણ પ્રતિપનરે ૪. ગુ. કેવલ સંપદ ભોગવિ શેષ પ્રકૃતિ કરી નાસ રે ગુ. શૈલેશીકરણે રહી અસ્પર્શ ગતિ અભ્યાસ રે ૫ ગુ. સમય એકમાં શિવ વય અવ્યાબાધ અપાર રે ગુ. નંદાનંદ આનંદમેં દઢરથ સુત સુખસાર રે ૬. ગુ. જય પડહા જિનરાયના મંગલ દૂર અમંદ રે ગુ. ' ગુણચંદ્ર પ્રભુ જગનાથજી ફેડો ભવ ભય દ રે ગુ. ૭
ઇતિ શ્રી શીતલપ્રભો સ્તવન ૧૦ . ફૂલના ચોસર પ્રભુજીને શિર ચઢે – એ દેશી શ્રી શ્રેયાંસ જિણંદ સોહામણા ભવિઅણ ભેટો ઊગતે સૂર રે દર્શન દીઠે દુખ દોહગ ટલે પરિયલવાધ પુણ્ય પદૂર રે ૧. શ્રી શ્રેયાંસ. દેસણ મોહ ગયે દર્શન રુચિ થાઈ થિર પરિણામી જીવ રે જીવાદિક તત્ત્વ જિનવર ભાખીયા સદહે સુલભબોધિ સદીવ રે ૨ શ્રી શ્રેયાંસ. સામાન્યું દર્શન નિર્મલ સધ પાવે સમ્યગુ નાંણ પ્રધાન રે ચરણ રમણની ચિત્તમાં ચાહના થાપે તે ભવિ આતમ થાન રે ૩ શ્રી શ્રેયાંસ. ઈમ દ્રવ્યદર્શન પામે ભાવની સહણા શુચિ રુચિને ત્યારે રે દર્શન તે સમતિ ગુણ જાણજ્યો તે પ્રભુજીને ભેટ્ય પાવે રે ૪ શ્રી શ્રેયાંસ. જે જિનરવિ દર્શનરતિ નહિ કરે તે મિથ્યાત નિશાચર જાણો રે તસુ શ્રદ્ધા નવિ શુદ્ધ ન હોઈ કદા મણુએ જનમ પામ્યો અપ્રમાણો રે ૫. શ્રી શ્રેયાંસ. વિષ્ણુ નૃપતિનો વંશ વધારવા અભિનવ જલધરનો અવતારો રે રાણી વિષ્ણુ ઉદરિ મુક્તામણિ સંઘસકલનો સુર સહકારો રે ૬ શ્રી શ્રેયાંસ. દર્શન વંદન સ્તુતિ પૂજનપણે દ્રવ્ય આરાધી ભાવનભાવો રે ગુણચંદ્ર પ્રભુ દર્શનથી સુખ લહે શ્રી શ્રેયાંસ જિનરાય પ્રભાવો રે ૭ શ્રી શ્રેયાંસ
ઇતિ શ્રી શ્રેયાંસ જિન સ્તવને ૧૧ ૨૭૬ ૯ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org