________________
અવલંબન એહ આધારે જો જે નિજ ઉપાદાન સમારે જો. નિજ આતમને હિત ધારે જો તે કારણ પુષ્ટ પ્રકારે જો. ૬. એમ ચોથા શ્રી જિનરાય જો સેવકને સુખદાય જો. ગુણચંદ પ્રભુ સુપસાય જો જિનરાજતણા ગુણગાય જો. ૭.
ઇતિ શ્રી અભિનંદન જિનસ્તવને ૪.
રાસ રમે દેવસુંદરી જો – એ દેશી મેઘનરિંદ આનંદના જો દેવી મંગલા કેરા નંદ જો. ગુણ ગાયે સુમતિ જિાણંદના જો સુરસુંદરી નવનવ ઇંદ જો. ૧. મનડું મોહ્યું જિનરાયણ્યું જો જેણે જીત્યો મોહનરિંદ જો. જસુ પ્રગટ્યા સહજાનંદ જો મન. એ આંકણી. ગર્ભથી બે જનની તણો જો વાય તેહનો રોસ ગજેંદ્ર જો સુમતિ કરે રહ્યો કંદરા જો નાતો જેમ મૃગેંદ્ર જો. ૨. મન. નામ સુમતિ તિણે થાપીઉં જો જસુ નામ્ સુમતિ સુપસાય જો. કુમતિ મિથ્યા કલિકાલમાં જો દુખ દુર્ગતિ પૂર પુલાય જો. ૩. મન. નરપતિ સુખ અતિ નિર્મલા જો પ્રભુનામ ધ્યાનને સહાય જો. ભવિયણ સુર સુખ અનુભવી જો પૂર્ણાનંદ પદવી પાય જો. ૪. મન. ઇમ જસ ગાય અપ્સરા જો ફરહરતી ફૂદડી ફેર જો. ચચપટ તાલી લે નાચતી જો ઘમઘમતી ઘૂઘરી ઘેર જો. ૫ મન. સમકિત સુખડી માંગતી જો ગોરી ભાવતી પ્રભુ ગુણસારજો. બોધ બીજ ચીજ આસ્વાદતી જો ગુણ ચંદ્રપ્રભુ દરબાર જો. ૬. મન.
ઇતિ શ્રી સુમતિ જિન સ્તવન ૫
આસણરાયોગીની એ દેશી શ્રી પદ્મપ્રભ જગનો તારુ દીઠો નિર્દોષ દદારુ રે શાસન સોભાગી વિકસિત નાણ દેસણ હોય વાર
કેવલ રવિ શસિ સહકારુ રે ૧. શા. શાસનરાગીને સહજે તારો એ મોરો તુમ ઉપગારો રે શા. આંકણી ક્રોધ નહીં મદ માનનેં કીડા અભાણ લોભ નહીં વડા રે શા. માયા નિદ્રા રતિ અરતિ નાનડા ભય શોગ નહીં વહ પીડા રે શા. ૨.
૨૭૨ ૯ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org