________________
( ૧૨ )
યાદ કરવુ, ને શ’કાઓનું સમાધાન કરી લેવું. પારકી ભૂલ કાઢતાં પહેલાં પોતાની ભૂલ તપાસવી. પેાતાના ઇનસાફ પેાતેજ કરવા.
પૂર્વ કે દક્ષિણ તર× માથું રાખી સુવુ.
જે સ્વર ચાલતા હૈાય તે બાજુના પગ પહેલાં સૂકવે . ગૃહ કામ કરતાં છતાં, જે રહે અનુભવ દક્ષ; ધ્યાયે સદા જિનેશપદ, થાય મુક્ત પ્રત્યક્ષ. પરપદ માને આપને, તે ભવ ભ્રમણ ન જાય; જો જાણે નિજ રૂપને, તવ પેાતે શિવ થાય.
( સ્રીઓ માટે ખાસ. )
પરશુ પ્રેમેરે ! હસીય ન બેાલીએ. દાંત દેખાડી રે! ગુહ્ય ન ખાલીએ. નવિટ નર શું રે ! નયણ ન જોડીએ. મારગ જાતાં રે ! આવું એઢીએ. વ્યસની સાથે રે ! વાત ન કીજીએ. હાથા હાથે। રે ! તાલી ન લીજીએ, શીયળ પ્રભાવે રે ! જીએ સાળે સતી. ત્રિભુવન માંહે રે ! તેડુ થઇ છતી.
जन मन रंजन धर्मको, मूलन एक बदाम ॥ लघुतासे प्रभुता, अरु प्रभुता से प्रभू दूर || नारी चित्त देखना, विकार वेदना । जिनंदचंद देखना, शांतिपावना | ममता रांड भांडकी जाई ॥ રવિ તુનો, તિલો નયન, અંતર માવી પ્રજારા करो धंध सब परिहरी, एक विवेक अभ्यास ॥ जाग, अवलोक निज शुद्धता स्वरूपकी । शोभा नहि कही जात, चिदानंद भूपकी ॥ घट घट अंतर जिन वसे घटघट अंतर जैन ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org