SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ( ?૪૦ ) તરફ્ કરી વળેલી છે. આ જૈતા જાતે બહુજ દયાળુ છે. જીવદયા તેમના ધર્મના મૂળ પાયા સમાન છે. મહાવિર સ્વામી નામના મહા દયાળુ હિંદુએ આ ધર્મની સ્થાપના બુદ્ધ ધર્મના જન્મતી એ. સદી આગમજ કીધી હતી. આ સ્થાપન્ય આગમજ હિંદુઓમાં પેાતાના સંખ્યા બંધ દેવતાઓને સંતાખવા માટે યજ્ઞરૂપે પ્રાણીવધતા ચાલ હતા. જેને આપણુ સાધારણ રીતે ભેગ આપવા કહીએ છીએ તે ચાલ તે જમાનામાં પ્રચળિત હતા. આ ભાગ બીજા પશુએ જોડે ગાય બળદ જેવાં અતિ ઉપયેગી પ્રાણીને પણ અપાતા હતા, જો કે આ ચાલ હજી સુધી રજપુત વગેરે દેશી રાજ્યેામાં કેથે કેથે ચાલુ છે, પણ પ્રાચિન કાળમાં તે તે હિંદુ પ્રજામાં સામાન્ય હેાય એમ જણાય છે. આ કામને નિર્દય ગણીને મહાવિર સ્વામીએ દયાના કાનુન ઉપર હિંસા વિરૂદ્ધતા પોતાના નવા ધર્મ ચાલુ કીધો, અને ગાયા વગેરેના વધથી થતાં ધાતકીપણાંથી કંટાળી રહેલા હજારા લોકોએ એ જીવદયાના ધર્મ તરફ પ્રસન્નતા બતાવી. આ પછી એ ધર્મના પુસ્તક રચાયાં, નીતિની શીખામણેાના ગ્રો બન્યાં, અને ધર્મ સ’સારની કાયદાપોથીએ હસ્તીમાં આવી. ડામ ડામ કીમતી મદીરા બંધાયાં અને એ દેવાલયે। અતિઉત્તમ કારીગરીનાં તથા તેવીજ ઉમદા વસ્તુઓના બધાને તેમાંની પ્રતિમા એને હજારા અને લાખા રૂપીઆની વસ્તુઓથી ધનવાંન બનાવવામાં આવી. જેતેાની શ્રેષ્ટાઇના સમયમાં બીજા અનેક રૂડાં કામેા થયાં. પણ પાછલથી બુદ્ધ ધર્મનું બળ વધી ગયું અને મુસલમાનેાના અમલથી રીતભાત બદલાઇ ગઇ, ઘુમટા વગેરે ચાલે! જે પ્રથમ ન હતા તે જેતેામાં દાખલ થયા, અને બીજા અનેક કુચાલાએ જન્મ લીધેા. આમ લાંબા કાળ સુધી ચાલ્યું, અને એ અરસામાં પ્રાથમિક જૈન સધર્મમાં ધાએક ભેળ થઇ એ સાદો ધર્મ બિગડવા માંડયેા. મદિરા અને દેહરાંતી અવ્યવસ્થા ચાલી, પુરાણાં પુસ્તકોને અભ્યાસ બંધ પડયા, જુના લેખે। ઇત્યાદી ભૂલાઇ ગયા, અને મામલે તદન ફેરવાઇ ગયા. અવ્યવસ્થા આ કાળ કેટલાક સમય ચાલુ રહ્યા પછી તેામાં પાછું શુર છુટવા માંડયુ. જીવદયા તરફ પાછું લક્ષ દોડયુ. પુરાણાં પુસ્તકોને બચાવવાપર ધ્યાન ખેંચાયું, મદિરા અને દેવાલયાની શેાધ ચલાવી તેમને એદ્ધાર કરવાનુ મનપર લેવાયું. કુચાલા તરફ કામની સારી લાગણી ઉસ્કેરાવા લાગી, અને એ રીતે આજે જનભાઇએ પોતાના પુરાણા સાદા ધર્મને પાછો તેનાં અસલ તેજમાં દીપતા થયલા જોવાને સચેત થયા છે. જૈતે સચેત થયાછે અને પેાતાના પ્રયત્ન તેએએ આજ ત્રણ વર્ષ થયાં કોન્ફરન્સ અથવા સંધ મેળવીને કરવા માંડયા છે. પહેલાં કરતાં બીજા વર્ષનું કૉન્ફરન્સ બહુજ તેહમદ નિવડયું હતું, અને મુબઇ પછી આજે વડાદરા ખાતે ત્રીજી જૈન મંડળ ભેગુ કરવાના પ્રસંગ થયા છે. આ મડળનાં સ્તુતિપાત્ર કામ તરફ અમે ગયે વર્ષે અમારી મેટી પ્રસન્નતા જાહેર કરી હતી, અને આજે તેને પાછી પ્રદિપ્ત કરતાં અમને મેટા સ ંતાષ થાયછે. મુંબઇ, મધરાજ, પંજાબ અને બંગાળ ઈલાકાનાં અનેક શેહરી ખાતેથી શુમારે ૬૦૦૦ જૈન પ્રતિનિધિએ આ મંડળમાં ભેગા થયા હતા, જેનું કામ ત્રણ દિવસમાં અનેક ભાષા, અનેક ઠરાવા, અનેક ભાઇબંધીનાં કાર્યાં પછી ખલાસ થયુ છે. વડાદરાના નામદાદાર ગાયકવાડ સર સયાજીરાવ, યુવરાજ તેહિસ`ગરાવ, દીવાન શેઠ કેરશાસ્પજી દાદા ચાંદજી, અમાત્ય મી રામેશચંદ્ર દત્ત, વિધાધિકારી શેઠ જમશેદજી દલાલ, અને બીજા ઈંગ્રેજ હિંદુ, પારસી તથા મુસલમાન અધિકારીએ અને શેડ સાહુકારાની સમક્ષ આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005585
Book TitleTriji Jain Shwetambar Conferenceno Report
Original Sutra AuthorN/A
AuthorMaganlal Chunilal Vaidya
PublisherReception Committee
Publication Year1906
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy