SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨ ) પ્રથમ વધારાના બધુઓએ કા નથી એ ખેદાક છે. જૈનભાઇઓએ કામ જે કરવાનું છે તે જૈન ડીરેકટરી તૈયાર કરવાને લગતું છે. અને તેને અંગે પ્રાચીન ગ્રંથૈની સુચી પ્રગટ કરવાનું કાર્ય વિશેષ અગત્યનું અને મહત્વનુ છે. આ સંબધી દરખાસ્ત મુંબઇમાં મળેલી જૈનસમાજમાં રજુ થઇ હતી. પણ બાર માસ વિત્યા છતાં એમાં જીવ જેવા વધારા થયા નથી. જૈનભાઇએ ખાસ જાણવું જોઇએ કે જીનેશ્વર ભગવાનની જે અચયતા માન્ય રહી છે અને આજે જે ધર્મ મહત્વની સ્થિતિ ને ધર્મમાં મહત્વનું સ્થાન તે ભાગવે છે તે એ પ્રથાને આભારી છે. તેવા ગ્રંથાને ખારીએ ન નાખતાં, અને ભંડારામાં પડી રહી ઉધાઇનેજ ખાવા ન દેતાં, પ્રજાની જાણુમાં લાવવા સરખું બીજું કોઇ પણ વધારે મહત્વવાળું કાર્ય હાઇ શકે નહિ. આખા ભારતવર્ષના પડીનેા અને તત્વવેત્તાએ, આ અપ્રતિમ ગ્રંથેાના સંબધમાં જૈનસમાજ શુ કરે છે તેના પ્રતિ એક લક્ષી છે; એટલુંજ નહિ પરંતુ પાશ્ચાત્ય પડીતે પણ એ ટલીજ ઇચ્છાથી જોય છે, અને તે તેમની ઇચ્છા જેમ સર્વર પૂર્ણ થાય તેમ કરવાને મેાટે પ્રયત્ન થવા જોઇએ. દિપાંતરગમનની દરખાસ્ત આ જૈન સમાજમાં અધુરી ગઇ છે. એ વિષય સબંધે સંપૂર્ણ ઉહાપાહ કરી એક નિર્ણયપર આવવાની ખાસ જરૂર છે; અને અમે નથી ધારતા કે જે જૈન સમાજ એક પારસીને જીતધર્મના અનુયાયી કરવાનું શાસ્ત્રથી સમત માને છે, તે જૈન સમાજને આ વિષયમાં યત્કિંચિત પણ બાધ નડતા હોય. દિપાંતરગમનના કદાચ કોઈને અધિકાર ન હોય તેા તે ધર્મના આયાર્યાં અને દેવપુજકાને હોય; પરંતુ જે વૈશ્ય વૃત્તિથી આજીવિકા ચલાવનારા છે, તેને માટે પિાંતરગમન નિઃસ શય ખાધકારક નથી એમ જૈન ધર્મશાસ્ત્રપરથી જાણી શકાય છે. ઉપરાંત એ વિષયનુ... નિરાકરણ થવાથી દેશને અને એ વર્ગને પણ વિશેષ લાભકારક હતું. તેથી દિપાંતરગમન સ”બધી ધતા અંકુશે સાથે ખોબસ્ત કરી જૈનબન્ધુને તેની ખુંટી આપી દેવી હતી. એ કાર્યથી જૈતબ સમાજ મેટી કીર્તિને પાત્ર થતે, હજી પણ કંઇ વહી ગયું નથી. ચેાથી જૈન સમાજમાં એ વિષય સબંધે નિર્ણય કરવાની ત્રેવડ જૈન સમાજના લાગતા વળગતા કરશે તે તે પણ તેટલુંજ પ્રશંસાવાળું અને માનપ્રદ ગણાશે. શ્વેતાંબર જૈન ભાઇએ છેવટના ઠરાવ પાલીતાણાના રાજના કાર્યં સંબધે ખેદ દર્શાવનારા કીધા હતા. * * કેસરી. પુř તા- ૨૨-૧૨--૦૪, बडोद्यास भरलेल्या श्वेतांबर जैन परिषदेचें काम मोठ्या थाटानें पार पडलें हो समाधानकारक गोष्ट होय. कायस्थ वैष्णव वगैरे लोकांच्या ज्या आती जाती करितां स्वतंत्र सभा आजकाल होउं लागल्या आहेत त्यांतच जैन परिषदेची गणना आहे. परंतु जैन परिषदेचें काम इतर परिषदांपेक्षां निराळ्या प्रकारचें आहे. जैन लोकांचा हल्ली जो समाज आहे तो प्रायःव्यापारी लोकांचा Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005585
Book TitleTriji Jain Shwetambar Conferenceno Report
Original Sutra AuthorN/A
AuthorMaganlal Chunilal Vaidya
PublisherReception Committee
Publication Year1906
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy