________________
0 પત્ર ક્રમાંક ૨૮૫ % છે. અપૂર્વ પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે, જેનાથી પ્રાપ્ત થાય છે, જે | તેનું સ્વરૂપ ઓળખાવું દુર્લભ છે, અને જીવને ભુલવણી પણ એ જ છે. !
0 પત્ર ક્રમાંક ૨૯૧ : અં. 9 આત્મા બ્રહ્મ સમાધિમાં છે. મન વનમાં છે.
એક સમય પણ વિરહ નહીં, એવી રીતે સત્સંગમાં જ રહેવાનું છે ઇચ્છીએ છીએ. પણ તે તો હરિઇચ્છાવશ છે.
કળિયુગમાં સત્સંગની પરમ હાનિ થઈ ગઈ છે. અંધકાર વ્યાપ્ત ? છે છે. અને સત્સંગનું જે અપૂર્વપણું તેનું જીવને યથાર્થ ભાન થતું નથી.
વર્ષ ૨૫મું
0 પત્ર ક્રમાંક ૩૦૬ : અં. ૪ * શ્રી સુભાગ્ય પ્રેમસમાધિ વિષે વર્તે છે.
0 પત્ર ક્રમાંક ૩૦૮ સો. 8 મનથી કરેલો નિશ્ચય સાક્ષાત્ નિશ્ચય માનશો નહી. જ્ઞાનીથી જ થયેલો નિશ્ચય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે. પછી જેમ ભાવિ.
સુધાને વિષે અમને સંદેહ નથી, તમે તેનું સ્વરૂપ સમજો, અને આ ત્યારે જ ફળ છે.
પત્ર ક્રમાંક ૩૧૩ઃ સૌ. જ જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ અને તેમ થઈએ છીએ.
જ્ઞાની અન્યથા કરે નહીં, તેમ કરવું તેને સૂઝે નહીં.
આ
४४
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org