________________
ને મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું.
તીવ્ર મુમુક્ષુતા' વિષે અત્રે જણાવવું નથી પણ “મુમુક્ષુતા” વિષે જણાવવું છે, કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે.
સ્વછંદ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે, ત્યાં તેટલી જ બોધબીજ યોગ્ય ભૂમિકા થાય છે.
આ લોકની અલ્પ પણ સુખેચ્છા, એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષુતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે. તે હોવાનાં કારણો નિ:શંકપણે તે
સ” છે એવું દઢ થયું નથી, અથવા તે “પરમાનંદરૂપ' જ છે એમ 1 પણ નિશ્ચય નથી. અથવા તો મુમુક્ષતામાં પણ કેટલાક આનંદ | છે અનુભવાય છે. તેને લીધે બાહ્યશાતાનાં કારણો પણ કેટલીક વાર ( પ્રિય લાગે છે (!) અને તેથી આ લોકની અલ્પ સુખેચ્છા રહ્યા કરે જ છે; જેથી જીવની જોગ્યતા રોકાઈ જાય છે. છે. સપુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો 1 છે, અને એ બુદ્ધિ પરમ દન્યત્વ સૂચવે છે, જેથી સર્વ પ્રાણી વિષે | જ પોતાનું દાસત્વ મનાય છે અને પરમ જોગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ જ
પરમ દૈન્યવત્વ' જ્યાં સુધી આવરિત રહ્યું છે ત્યાં સુધી જીવની છે ' જોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે.
કદાપિ એ બંને થયાં હોય, તથાપિ વાસ્તવિક તત્ત્વ પામવાની કંઈ જ જોગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ-નિર્ણય ન થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે, અને મિથ્યા સમતા આવે છે, કલ્પિત પદાર્થ વિષે સતુની માન્યતા હોય છે, જેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિષે પરમ , પ્રેમ આવતો નથી, અને એ જ પરમ જોગ્યતાની હાનિ છે.
મહાત્મામાં જેનો દૃઢ નિશ્ચય થાય છે, તેને મોહાસક્તિ મટી છે પદાર્થનો નિર્ણય હોય છે. તેથી વ્યાકુળતા મટે છે. તેથી નિઃશંકતા છે.
૩૮
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org