________________
પૂછનાર જોઈએ. એવો વ્યવહારમાર્ગ છે; પણ અમને આ પરમાર્થમાર્ગમાં જ શાતા પૂછનાર મળતો નથી; અને જે છે તેનાથી વિયોગ રહે છે, ત્યારે હું હવે જેનો વિયોગ છે એવા જે તમે તે અમને કોઈ પણ પ્રકારે શાતા પૂછો એમ માગીએ છીએ.
0 પત્ર ક્રમાંક ૨૪૭ઃ સો. છ જે રસ જગતનું જીવન છે, તે રસનો અનુભવ થવા પછી હરિ ' પ્રત્યે અતિશય લઈ થઈ છે. અને તેનું પરિણામ એમ આવશે કે જ્યાં ન જેવે રૂપે ઇચ્છીએ તેવે રૂપે હર... આવશે, એવો ભવિષ્યકાળ ઈશ્વરેચ્છાને છે લીધે લખ્યો છે.
અમે અમારો અંતરંગ વિચાર લખી શકવાને અતિશય અશક્ત થઈ ? ગયા છીએ; જેથી સમાગમને ઇચ્છીએ છીએ, પણ ઈશ્વરેચ્છા હજુ તેમ છે કરવામાં અસમ્મત લાગે છે; જેથી વિયોગે જ વર્તીએ છીએ.
તે પૂર્ણસ્વરૂપ હરિમાં પરમ જેની ભક્તિ છે, એવો કોઈ પણ પુરુષ હાલ નથી દેખાતો તેનું શું કારણ હશે ? તેમ તેવી અતિ તીવ્ર અથવા તીવ્ર મુમુક્ષુતા કોઈની જોવામાં આવી નથી તેનું શું કારણ હશે ?
ક્વચિત્ તીવ્ર મુમુક્ષુતા જોવામાં આવી હશે તો ત્યાં અનંતગુણગંભીર | જ્ઞાનાવતાર પુરુષનો લક્ષ કેમ જોવામાં આવ્યો નહીં હોય ! એ માટે { આપને જે લાગે તે લખશો. બીજું મોટું આશ્ચર્યકારક તો એ કે આપ
જેવાને સમ્યકજ્ઞાનના બીજની, પરાભક્તિના મૂળની પ્રાપ્તિ છતાં ત્યાર છે [ પછીનો ભેદ કેમ પ્રાપ્ત નથી હોતો ? તેમ હરિ પ્રત્યે અખંડ લયરૂપ | વૈરાગ્ય જેટલો જોઈએ તેટલો કેમ વર્ધમાન નથી થતો ?
D પત્ર ક્રમાંક ૫૪ : ખંભાતના મુમુક્ષુઓ જ છે છે. નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે; અને તેથી નિ:સંગતા પ્રાપ્ત છે હોય છે.
મુમુક્ષુતા' તે છે કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મૂંઝાઈ એક “મોક્ષ' ને વિષે જ યત્ન કરવો અને તીવ્ર મુમુક્ષુતા' એ છે કે અનન્ય પ્રેમ
મોક્ષમાર્ગ પ્રકાશ
૩૭.
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org