________________
પત્ર ક્રમાંક ૨૩૯ : સૌ. જ્ઞાનવાર્તા સંબંધી અનેક મંત્ર આપને જણાવવા ઇચ્છા થાય છે, જે તથાપિ વિરહકાળ પ્રત્યક્ષ છે, એટલે નિરૂપાયતા છે. મંત્ર એટલે
ગુપ્તભેદ. એમ તો સમજાય છે કે ભેદનો ભેદ ટળે વાસ્તવિક સમજાય છે. છે. પરમ અભેદ – એવું “સતુ સર્વત્ર છે.
D પત્ર ક્રમાંક ૨૪૦ : સૌ. ' હાલ મને મુમુક્ષુઓનો પ્રતિબંધ પણ જોતો નહોતો. કારણ કે મારી * તમને પોષણ આપવાની હાલ અશક્યતા વર્તે છે. ઉદયકાળ એવો જ છે છે. માટે સૌ. જેવા સપુરુષ પ્રત્યેનો પત્રવ્યવહાર તમને પોષણરૂપ I થશે. એ મને મોટો સંતોષનો માર્ગ મળ્યો છે. તેમને પત્ર લખશો. . જ જ્ઞાનકથા લખશો તો હું વિશેષ પ્રસન્ન છું.
જી પત્ર ક્રમાંક ર૪૧ : સો. છ જેને લાગી છે તેને જ લાગી છે અને તેણે જ જાણી છે; તે જ “પિયુ પિયુ' પોકારે છે. એ બ્રાહ્મીવેદના કહી કેમ જાય ? કે જ્યાં વાણીનો
પ્રવેશ નથી. વધારે શું કહેવું? લાગી છે તેને જ લાગી છે. તેના જ | ચરણસંગથી લાગે છે, અને લાગે છે ત્યારે જ છૂટકો હોય છે. એ . વિના બીજો સુગમ મોક્ષમાર્ગ છે જ નહીં. તથાપિ કોઈ પ્રયત્ન કરતું નથી ! મોહ બળવાન છે!
0 પત્ર ક્રમાંક ૨૪૪ઃ સૌ. 9 પરબ્રહ્મ આનંદમૂર્તિ છે; તેનો ત્રણે કાળને વિષે અનુગ્રહ ઇચ્છીએ
જ છીએ.
કેટલોક નિવૃત્તિનો વખત મળ્યા કરે છે; પરબ્રહ્મવિચાર તો એમ ને જ એમ રહ્યા કરે છે; ક્યારેક તો તે માટે આનંદકિરણ બહુ ફુરી નીકળે છે, અને કંઈની કંઈ (અભેદ) વાત સમજાય છે; પણ કોઈને કહી શકાતી નથી; અમારી એ વેદના અથાગ છે. વેદનાને વખતે શાતા
(૩૬)
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org