SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ થાય તો ખોળિયા બદલવાં ન પડે અને આ વર્તમાન ખોખામાં આપણે છે મજાથી રહી શકીએ. તમો અત્રે આવ્યા ત્યારે ઘરની ખટપટમાં પડી ગયા હતા. તમે ક્યારે જ ય ખરો સત્સંગ કર્યો જ નથી.જો ખરો સત્સંગ થાય તો સત્સંગનો મહિમા છે જ ખ્યાલમાં આવે અને તેમાં જ રાત દિવસ પડ્યો રહે. ) પત્ર નં. ૪૮ % સાયલા. તા. ૧૪-૧૦-૧૭ * ભાઈશ્રી છોટાલાલભાઈ, કલકત્તા તમો યોગવાશીષ્ઠ અને દત્ત પરશુરામ વગેરે પુસ્તકો વાંચો છો . | અને તે પુસ્તકો કેવળ આત્મલક્ષી હોવાથી તમોને મજા પડે છે. એ જ ! તમારી મધ્યસ્થ દૃષ્ટિ છે. મધ્યસ્થ દૃષ્ટિવાળો જીવ જ્ઞાન પામવાનો આ છે. અધિકારી છે. * દ છોટાલાલની શુભાશિષ . એ પત્ર નં. ૪૯ જ સાયલા, તા. ૫-૧૨-૧૭ આત્માર્થી ભાઈ છોટાલાલભાઈ, કલકત્તા શરીરની જડ ક્રિયા થાય છે. પંચ જ્ઞાન ઇન્દ્રિયો તથા મનની શુભાશુભ વિકારી ક્રિયા થાય છે. અને આત્મામાં શુદ્ધતા-નિર્મળતા હોવાથી તેમાં ઉપલી ક્રિયાઓનો પ્રતિભાસ થાય છે. અને વહેવારથી જ એ ક્રિયાઓને જાણે છે. નિશ્ચયથી આત્મા પોતાના ચેતન સ્વભાવમાં તન્મય છે. સાધક અવસ્થામાં રાતદિવસ દેહ આત્માનું ભિન્નપણે જાણી છે જાગૃતિ રાખવાની છે. આપણને ઇન્દ્રિયજન્ય જ્ઞાન તથા સુખદુઃખ છે, આપણાથી જુદા હોય એ જણાય છે. પણ દશા તો એવી કેળવવાની છે કે અતિઇદ્રીય જ્ઞાન તથા સુખનો લાભ મળ્યા કરે. શાંતિસ્વામી, કૃપાળુદેવ, તથા મહાત્માઓએ એ સ્થિતિ રાતદિવસ મહેનત કરી પ્રાપ્ત કરી છે. ) ૩૫૮ ( શ્રી સોભાગ્યભાઈ અને સાયલા ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005579
Book TitleMoksh Marg Prakash
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1997
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy