________________
થાય તો ખોળિયા બદલવાં ન પડે અને આ વર્તમાન ખોખામાં આપણે છે મજાથી રહી શકીએ.
તમો અત્રે આવ્યા ત્યારે ઘરની ખટપટમાં પડી ગયા હતા. તમે ક્યારે જ ય ખરો સત્સંગ કર્યો જ નથી.જો ખરો સત્સંગ થાય તો સત્સંગનો મહિમા છે જ ખ્યાલમાં આવે અને તેમાં જ રાત દિવસ પડ્યો રહે.
) પત્ર નં. ૪૮ %
સાયલા. તા. ૧૪-૧૦-૧૭ * ભાઈશ્રી છોટાલાલભાઈ, કલકત્તા
તમો યોગવાશીષ્ઠ અને દત્ત પરશુરામ વગેરે પુસ્તકો વાંચો છો . | અને તે પુસ્તકો કેવળ આત્મલક્ષી હોવાથી તમોને મજા પડે છે. એ જ !
તમારી મધ્યસ્થ દૃષ્ટિ છે. મધ્યસ્થ દૃષ્ટિવાળો જીવ જ્ઞાન પામવાનો આ છે. અધિકારી છે.
* દ છોટાલાલની શુભાશિષ . એ પત્ર નં. ૪૯ જ
સાયલા, તા. ૫-૧૨-૧૭ આત્માર્થી ભાઈ છોટાલાલભાઈ, કલકત્તા
શરીરની જડ ક્રિયા થાય છે. પંચ જ્ઞાન ઇન્દ્રિયો તથા મનની શુભાશુભ વિકારી ક્રિયા થાય છે. અને આત્મામાં શુદ્ધતા-નિર્મળતા હોવાથી તેમાં ઉપલી ક્રિયાઓનો પ્રતિભાસ થાય છે. અને વહેવારથી જ એ ક્રિયાઓને જાણે છે. નિશ્ચયથી આત્મા પોતાના ચેતન સ્વભાવમાં તન્મય છે. સાધક અવસ્થામાં રાતદિવસ દેહ આત્માનું ભિન્નપણે જાણી છે જાગૃતિ રાખવાની છે. આપણને ઇન્દ્રિયજન્ય જ્ઞાન તથા સુખદુઃખ છે,
આપણાથી જુદા હોય એ જણાય છે. પણ દશા તો એવી કેળવવાની છે કે અતિઇદ્રીય જ્ઞાન તથા સુખનો લાભ મળ્યા કરે. શાંતિસ્વામી, કૃપાળુદેવ, તથા મહાત્માઓએ એ સ્થિતિ રાતદિવસ મહેનત કરી પ્રાપ્ત કરી છે. )
૩૫૮
( શ્રી સોભાગ્યભાઈ અને સાયલા )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org