________________
જ શરીરની હંમેશ મડદાની સાથે સરખામણી વિચાર વડીએ કરતાં જ ૪
રહેશો. આપણે સંયોગમાં આ મડદા શરીરમાં સૂર્યની પેઠે શોભી રહ્યાં 1 છીએ. આપણી ચેતનની હાજરી વડે પાંચ જ્ઞાન ઇન્દ્રિઓ તથાં સ્થૂલ !
શરીરમાં વાયુ તથા લોહી મિક્સ થયા કરે છે. એ સર્વે દેહના ધર્મો છે. આપણે તો જ્ઞાન સ્વરૂપ દૃષ્ટા સ્વરૂપ એવા ને એવા જ બીરાજીએ છીએ. મનના યોગને આવા વિચારમાં રોક્યા કરવા અને તપાસતા જ જવું એમ વિવેક વધશે, અને વિવેક વધશે એટલે જ્ઞાનની પ્રસિદ્ધિ થશે. સંયોગમાંથી આત્માને બાદ કરીએ તો મડદાની સ્થિતિ તો સૌએ જ છે જોઈ છે અને જુએ છે. પણ દેહને બાદ કરીએ એટલે કે વીર્ય બહુ છે
અભ્યાસથી વધારી ત્રણે યોગનો વેપાર કરીએ તે વખતે અતીન્દ્રિય છે સુખનો ક્ષણ વારને માટે અનુભવ થાય જ.
દઃ છોટાલાલના શુભાશિષ ૪) પત્ર નં. ૪૭ ૪
સાયલા, તા. ૮-૧૨-૧૭ ]. આત્માર્થી ભાઈ છોટાભાઈ, કલકત્તા
લખવાનું જે તમોએ વાંચ્યું છે ઘણું પણ હવે જે વાંચ્યું છે, સમજ્યા છીએ, તે પરથી ઓળખાણ (નિર્ણય) કરી રાત દિવસ ઉપયોગનો જ છે
મહિમા જોવાનો છે. જેથી વિભાવભાવનો ઉચ્છેદ થાય અને સ્વપરિણતિનું ! છેગ્રહણ થાય. શરીરને મુડદા સાથે સરખાવશો તો જણાશે કે ચેતન હતું કે
એટલે બધા સંચા ચાલતા હતા. તે શરીરના ધર્મ છે. આપણે ધબ નથી થઈ ગયા પણ જીવીએ છીએ તે આત્મસ્વરૂપ છે. રાત દિવસ ઉપયોગનો
મહિમા જુઓ. પાંચ જ્ઞાન ઇન્દ્રી તથા મનમાં તેનો જ મહિમા છે. એક છે ! આત્મા સિવાય બીજું બધું સંયોગી દ્રવ્ય એટલે પરદ્રવ્ય છે. જો તમોને ?
છોકરાઓ રજા આપતા હોય તો અત્રે જ આપણે સાથે રહીએ. સમાગમથી તમો થોડા ટાઈમમાં તૈયાર થઈ જશો. બાકી પુસ્તકો વાંચવાથી કાંઈ વળવાનું નથી. ઉપયોગનો રાતદિવસ મહિમા જુઓ. અજ્ઞાનપણે ખોળિયા બદલવાની પણ તેની જ શક્તિ છે. અને જ્ઞાન
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
( ૩૫૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org