________________
ઉભો છે જેમાં કેવળ જાણવાની જાગવાની જીવવાની ક્રિયા દેહની જ (મન વચન કાયાના યોગથી થતી ક્રિયામાં) આપણો જ્ઞાન ગુણ તો , કાયમ રહે છે. એટલે ખરી રીતે આપણે રાત દિવસ આપણી જ શરત રાખવાની છે. શાંતિસ્વામીએ જડ ચેતન સંબંધી ઘણી ઝીણી વાત અનુભવગમ્ય લખી છે. એ બહુ જ સમજવાની જરૂર છે. દાખલા તરીકે પુસ્તકમાં પાનું ૫-પર દ્રવ્યો આપણાથી ભિન્ન છે. તેમાં ભેદજ્ઞાનની છે યથાર્થ સમજણ તથા જીવનો પુરૂષાર્થ સમજાવેલ છે.
દઃ છોટાલાલના શુભાશીષ 0 પત્ર નં. ૪૫ ૪
સાયલા, તા. ૯-૯-૧૬ ભાઈશ્રી છોટાલાલભાઈ, કલકત્તા
તમો હાલમાં જુદાં જુદાં પુસ્તકો વાંચો છો તે ઠીક છે. વાંચનમાં તો બની શકે તો શાંતિસ્વામીનું એક જ પુસ્તક બસ છે. બાકી તો રાતદિવસ જ અંદર જોઈ અભ્યાસ કરવાનો છે. એક બાજુ આપણો જીવતો જાગતો, ૪ છે જ્ઞાન સ્વભાવ અને બીજી બાજુ મન અને પાંચ જ્ઞાન ઇન્દ્રિઓના વિષયોનું ચિંતવન. જો જ્ઞાન સ્વભાવની પ્રતીતિ રૂચિપૂર્વક બરાબર
કરવામાં આવે તો મન અને ઇન્દ્રિયોના વિષયોનું ચિંતવન રોકાઈ છે. 1 જાય. આપણો રસ્તો સાવ સરળ થઈ પડે તેમ છે. કોઈક દિવસ અંજળ જ હશે અને ભેગા થશે તો વાત કરશું. બાકી વાંચન કરતા આપણે જીવતા જાગતા ચેતન છીએ એ પ્રતીતિ વધાર્યું જ છૂટકો છે.
દઃ છોટાલાલના શુભાશીષ 0 પત્ર નં. ૪૬ .
સાયલા, તા. ૨૯-૭-૬૭ ભાઈશ્રી છોટાલાલભાઈ, કલકત્તા
જત તમારૂં પોસ્ટકાર્ડ તા. ૨૫-૭ નું લખેલ મળ્યું વાંચી આનંદ.
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org