SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ અને આપણે એ જ રસ્તે ગયે છૂટકો. રાત દિવસ આત્મા દેહધારીપણે આ ખોખામાં (શરીરમાં) કેટલો મહાન છે, તે જોયા જ કરો. વિચાર્યા જ કરો. તો જરૂ૨ ફાયદો જણાશે. દઃ છોટાલાલના શુભાશિષ O ૫ત્ર નં. ૫૦ જી ભાઈશ્રી છોટાલાલભાઈ, કલકત્તા આત્મા તો દેહની તથા મન અને ઇન્દ્રીયોની ક્રિયાથી સમયે સમયે જુદો છે. આત્મદ્રવ્યમાં જ્ઞાનનો ઉદય છે, અને શરીરમાં કર્મનો ઉદય છે. રાતદિવસ અસંગપણું પણ અનુભવો. કાર્ય એક જ મનુષ્યદેહે કરવાનું છે. સાયલા, તા. ૬-૩-૬૮ Jain Education International લિ. છોટાલાલના શુભાશિષ D પત્ર નં. ૫૧ વ્ઝ શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા ભાઈશ્રી છોટાલાલભાઈ, કલકત્તા ફુરસદે આત્મનિરીક્ષણ કરતા રહેશો. આત્માના અને દેહના ધર્મો સાવ જુદા છે. આત્મામાં જ્ઞાન ગુણ અને ઉપયોગ લક્ષણ છે. દેહના ધર્મોથી આત્મદ્રવ્ય ગુણે અને લક્ષણે કરી જુદું પડે છે. આ પુરૂષાર્થ કરવામાં આવે તો તેના ફાયદાનો હિસાબ નથી. સાયલા, તા. ૨૨-૩-૦૮ દઃ છોટાલાલની શુભાશિષ O પત્ર નં. ૫૨ જી આત્માર્થી ભાઈશ્રી છોટાલાલભાઈ, કલકત્તા જીવ એટલે ચૈતન્ય પદાર્થ એટલે જ્ઞાન, અનુભવ અથવા પ્રકાશ છે. સાયલા, તા. ૧૯-૪-૬૮ For Personal & Private Use Only зче www.jainelibrary.org
SR No.005579
Book TitleMoksh Marg Prakash
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1997
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy