SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ અત્રેથી લાડકચંદભાઈ તથા હિંમતલાલે આત્મવંદન લખાવેલ છે. તેઓ જ પણ મારી સાથે રાજકોટ, મોરબી, વવાણિયા આવેલ હતા. ત્યાં સૌને આશીષ. ' દઃ છોટાલાલની શુભાશીષ : ) પત્ર નં. ૪૧ : સાયલા, તા. ૧૩-૪-૬૯ છે કે આત્માર્થી ભાઈ છોટાલાલભાઈ, કલકત્તા જત તમારું પોસ્ટકાર્ડ તા. ૭/૪ નું લખેલ વાંચી આનંદ. અને વાંચન ચાલુ કર્યાના સમાચાર જાણી આનંદ. પુસ્તક ફરી ફરી વાંચશો. | વિચારશો. અને ન સમજાય તો ભાઈ જગજીવન તરફથી સમજશો. તીવ્ર મુમુક્ષુઓને ધારે તો એકાવતારીપણું પ્રાપ્ત થાય તેવું પુસ્તક છે. છે એટલામાં સમજશો. મનુષ્ય દેહે જો કરવા લાયક કાર્ય હોય તો ચેતનની છે 1 પૂરેપૂરી ઓળખાણ કરી લેવી. અને સ્થળ શરીર તથા સૂક્ષ્મ શરીર ! છે (પાંચ જ્ઞાન ઇન્દ્રિય અને મન)નો વેપાર થંભાવી દેવો, સર્વે તીર્થકરોએ તેમ જ કર્યું છે. શાંતિસ્વામીએ કર્મ અથવા સંજોગોનો દોષ કાઢવાની ના પાડી છે. ચેતનનો પુરૂષાર્થ સર્વોપરી છે. દઃ છોટાલાલની શુભાશીષ D પત્ર નં. ૪ર જ સાયલા, તા. ૨૬-૪-૬૬ રા. રા. ભાઈશ્રી છોટાલાલભાઈ, કલકત્તા જત તમારું પોસ્ટકાર્ડ તા. ૨૧/૪ નું મળ્યું. વાંચી તમારી પરમાર્થ ભાવના જોઈ ખૂબ પ્રમોદ થાય છે, શાંતિ સ્વામીનું પુસ્તક અને તેમનો પુરૂષાર્થ એવો છે કે આ માર્ગના પ્રેમી જીવો સરળતાથી સખત રીતે ? પુરૂષાર્થ કરી શકે. દ: છોટાલાલની શુભાશીષ રૂપ ( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005579
Book TitleMoksh Marg Prakash
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1997
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy