________________
*
) પત્ર નં. ૩૫ 9.
બોરીવલી તા. ૩૧-૩-૦૫ છે. ભાઈ શ્રી છોટાલાલભાઈ, ભવાનીપુર છે જ તમારું પોસ્ટકાર્ડ તા. ૨૫-૩નું લખેલ જબલપુર મળેલ, વાંચી ,
1 આનંદ.
હું તથા લાડકચંદભાઈ તા. ૨૯ રાતના જબલપુરથી રવાના થઈ ગઈ કાલ સાંજના ખુશીથી અત્રે આવી ગયા છીએ. મારી તબિયત
તદ્દન સારી છે એમ ભાઈ જગજીવનભાઈ તથા ભાઈ નંદલાલને તે કહેશો. અમે એક અઠવાડીયું રોકાઈ સાયલા જઈશું.
સુરેન્દ્રનગરના મકાનમાં કામ પૂરું થઈ ગયાના સમાચાર જાણ્યા છે. ભાઈ હસમુખ તથા ભાઈ બીપીનને આશીષ, તમો સૌ ખુશીમાં હશો.
ભાઈ જગજીવનભાઈને કહેશો કે જે બેન પુષ્પા તથા જયન્તીલાલને જ મળવા જઈ આવીશ.
દઃ છોટાલાલના શુભાશીષ લિ. લાડકચંદના વીરવંદન વાંચશોજી, શ્રી છોટાલાલભાઈની તબિયત જ સારી છે. તમને બધાને મજામાં ચાહું છું. તમારો પ્રેમ યાદ આવે છે. બંને ભાઈઓને યાદી. ઘરમાં આશીષ કહેશો. બેબી મજામાં હશે.
0 પત્ર નં. ૩૬ જ
. સાયલા, તા. ૨૩-૧૨-૬૫ - ભાઈ શ્રી છોટાલાલભાઈ, કલકત્તા
જત તમારું પોસ્ટકાર્ડ તા. ૨૦-૧૨નું લખેલ તે વાંચી આનંદ થયો [ છે. તમે જૂનું ઘર બદલાવી નવા બ્લોકમાં રહેવાના સમાચાર જાણ્યા
૩પ૦
( શ્રી સોભાગ્યભાઈ અને સાયલા )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org