________________
સંક્ષિપ્ત પરિચય સાયલામાં શ્રી ખીમચંદ વર્ધમાન જે ભાયાતી ન્યાયાધીશ હતા તેમના નાના દીકરા ભાઈશ્રી છોટાલાલભાઈ રંગુનમાં વસેલા.
સંજોગવશાત્ તેમને રંગુન છોડી દેશમાં આવવું પડ્યું. અહીં આવી છે. તેમણે કલકત્તામાં વાસ કર્યો.
કલકત્તામાં તેમને પૂ. શ્રી છોટાલાલભાઈ દેસાઈના ભત્રીજા શ્રી છે જગજીવનભાઈ શીવલાલ સાથે ગાઢ મિત્રાચારી થઈ, ત્યાં તેમની સાથે શ્રીમદ્ રાજચંદ્રના સાહિત્યનું વાંચન-શ્રવણ કરવાનો અવસર બન્યો. સમય જતાં આ સતું સાહિત્ય પ્રત્યે તેમને રૂચિ થઈ અને પરિણામે શ્રદ્ધા પણ થઈ.
પૂ. શ્રી છોટાલાલભાઈ દેસાઈને જ્યારે કલકત્તા જવાનું બને ત્યારે છે. આ બંને ભાઈઓ-શ્રી જગજીવનભાઈ તથા શ્રી છોટાલાલભાઈ-ને છે સત્સંગનો લાભ આપે, પરંતુ કલકત્તામાં પૂ. છોટાલાલભાઈનો મુકામ બહુ થોડા સમય માટે હોય અને એટલા અલ્પકાલીન સત્સંગથી બંને ભાઈઓને સંતોષ થાય નહીં એટલું જ નહીં પણ સત્સંગની તૃષા વધે.
આવા પરમ હિતકારી આધ્યાત્મિક સાધન-સત્સંગની તૃપ્તિ અર્થે તે આ બંને ભાઈઓને કરૂણાસાગર પૂ. શ્રી છોટાભાઈ (અમારા પૂ. ગુરૂદેવના જ પૂ. ગુરૂદેવોએ પત્રદ્વારા બોધ આપવા જે પ્રયત્ન કર્યો તે અન્ય મુમુક્ષુ | જીવોના આત્મિહતાર્થે પ્રસિદ્ધ કરી અમે એ સ્વર્ગસ્થ બંને છોટાભાઈને * ભાવાંજલિ આપ્યાનો સંતોષ અનુભવીએ છીએ.
નોંધ :- પત્રના લખાણમાં જ્યાં જ્યાં ખાલી જગ્યા છે ત્યાં ત્યાં “અવાચ્ય” સમજવું.
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૩૪૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org