________________
) પત્ર . ૩૪ . (શ્રી હરિલાલભાઈ જૈન ઉપર સોનગઢથી કંકોત્રી આવતા તેનો જ જવાબ નીચે મુજબ).
હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું પણ જે વિશેષને વિષે ચુનાધિકપણે ન થાય છે તે જો મટે તો અખંડ અનુભવ સ્થિતિ વર્તે. તેમ વર્તે જવાય એ સુપ્રતિત છે.”
સર્વે દિગંબર, શ્વેતાંબર મહાન આચાર્યોનો તેમજ વેદાંતના સ્થિતપ્રજ્ઞ ! પુરુષોનો અનુભવ છે.
એક વખત આવી જાય તો તે અનુભવ કાયમ રહે છે. અમારે, તમારે એજ સ્થિતિ પ્રાપ્ત કરવાની રહે છે.
છો. મ. દેસાઈ
અમારા પ. પૂ. ગુરુદેવના પ. પૂ. ગુરુદેવ શ્રી છોટાલાલભાઈ દેસાઇએ એમના સમયના આત્મસાધનાના રૂચિયાન આત્માર્થી ભાઈ શ્રી છોટાલાલભાઈ ખીમચંદ કોલસાવાળાને પત્રો લખેલ છે. ઉપદેશબોધ, સિદ્ધાંતબોધ અને સાધનામાર્ગ માટેના પ્રકાશથી સભર આ પત્રો સાધકોને બહુ ઉપયોગી અને ઉપકારી બને તેવા છે. જે પાછળથી પ્રાપ્ત થયેલ હોવાથી અત્રે વધારાના પત્રો તરીકે મૂકેલા છે.
૩૪૮
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org