________________
તે પહેલાં આપણે શરીરને દગો દઈ, ઉપર જણાવેલ જાગૃતપણું અને ઉદાસીનપણું સેવીએ તો તરત કામ થઈ જાય તેવું છે.
ઈશ્વરભાઈને આ પોસ્ટકાર્ડ વંચાવશો.
૬ : છોટાલાલના સુભાશીષ
Ð પત્ર નં. ૨૪ ૩
ભાઈ શ્રી શાંતિલાલ, બોરીવલી
પૂ. માણિક્યસાગર મહારાજને તમોએ લખેલ કાગળની નકલ તથા તેમણે આપેલ જવાબની નકલ બંને કાગળો મેં તથા લાડકચંદભાઈએ વાંચ્યા. તે બરાબર છે.
૩૪૦
સાયલા, તા. ૧૭-૧૨-૭૦
શરીરની ક્રિયા થાય છે તે જડની ક્રિયા કહેવાય. પાંચ જ્ઞાનેન્દ્રિઓ અને મનની ક્રિયા થાય છે તે વિકારી ક્રિયા પણ આત્માની કહેવાય. કારણ આત્માએ દેહમાં આત્મ બુદ્ધિથી કરી છે. પણ જ્ઞાનીઓ માટે એ ક્રિયા પણ જડની કહેવાય. કારણ વિભાવ ભાવમાં ક્રોધ, માન, માયા, લોભ, રતી, અરતી રાગ-દ્વેષ, કામ વિગેરે લાગણીઓ ઉત્પન્ન થાય પણ જ્ઞાનીઓ જાગૃત હોવાથી એ બધાને આત્માનું સ્વરૂપ માનતા નથી. એટલે જ્ઞાનીઓ માટે એ પુદ્દગલની ક્રિયા કહેવાય. તેઓ જાગૃત હોય એટલે કર્મબંધ પડે નહીં.
Jain Education International
લી. છોટાલાલની શુભાશીષ
O પત્ર નં. ૨૫ બ
ભાઈ શ્રી ઈશ્વરલાલ, સાયન
તમારૂં તા. ૯-૯ નું લખેલ કાર્ડ મલ્યું, તમોએ સટ્ટાની લાઈન બંધ કરવાથી પુરુષાર્થમાં વધારે આગળ વધ્યાનું તથા વાંચન અને
સાયલા, તા. ૧૪-૯-૭૧
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
www.jainelibrary.org