________________
* જીવોને તેની ખબર પડતી નથી અને રત્નચિંતામણી જેવો મનુષ્ય દેહ પુણ્ય-પાપની બુદ્ધિએ નિષ્ફળ ચાલ્યો જાય છે, એટલે તેને મોક્ષગતિનો ! લાભ મળતો નથી. મનુષ્ય દેહે જે જીવો તીવ્ર મુમુક્ષુઓ છે તેઓ ખરા ? સત્સંગનો લાભ મેળવી સત્પરુષોથી પોતાનો પુરુષાર્થ સમજી જ્ઞાનના છે પ્રવાહને બીજા પુદ્ગલીક ભાવોથી છૂટો પાડી નિર્મળ કરે છે. જ્ઞાનનો નિર્મળ પ્રવાહ સામાન્ય ચેતનની સાથે એકાગ્ર થાય છે. જેટલું એકાગ્રપણું જ સધાય તે સમાધિ કહેવાય કૃપાળુદેવે લખ્યું છે કે : (૧) ઉપયોગ લક્ષણે સનાતન સ્કુરિત એવા આત્માને દેહથી, તેજસ |
અને કાશ્મણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દૃષ્ટિ સાધ્ય કરી, છે. (૨) તે ચૈતન્યાત્મકસ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી
અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા-અશાતારૂપ
અનુભવ વેધ્યા વિના રહેવાનો નથી, (૩) એમ નિશ્ચય કરી, જે શુભાશુભ પરિણામધારાની પરિણતિ છે
વડે તે સત્તા અસત્તાનો સંબંધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ, સાત ખાતા
. nisinier zuniuni - Asha ૪ (૪) દેહાદીથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલ તે આત્મામાં જે જે
ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો આત્યંતિક વિયોગ
કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી. 4 તા (બજાબ ન (૫) પરમ શુદ્ધ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ
દર્શાવે છે તેથી ઉપરામ થઈ, જેમ ઉપશમિત થવાય તે ઉપયોગમાં તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચળ થવાય એ જ લક્ષ, એ જ ? ભાવના, એ જ ચિંતવના તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ
કરવા યોગ્ય છે. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે. અંતરંગ દૃષ્ટિ કરી જોશો તો ઉપયોગ સિવાયના સર્વે ભાવો સંયોગી ભાવો છે. તેનાથી ઉપયોગને નિરંતર છુટો પાડે. નિર્મળ થયેલો ઉપયોગ જ સામાન્ય ચેતનની સાથે એકાગ્ર થઈ શકે.
શ્રી સોમાભાઈ અને સસલા
૩3૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org