________________
રાખશો તો સંયોગો એની મેળે ભાગી જશે. ઉપરના લખાણમાં સ્વભાવ, સાધન અને સિદ્ધિ ત્રણે બોલ આવી ગયા. એ પ્રમાણે પાંચે બોલ છે સમાપ્ત થયા.
દ: છો. મ. દેસાઈ
ઉપચો- આ ઝા 1 ન ) પત્ર નં. ૧૯ (ર)
' ' . (1 સાયલા, તા. ૨૪-૯-૧૭ , આત્મ દ્રવ્ય અથવા ચેતન સત્તા અરૂપી દ્રવ્ય છે. તેમાં ઉપયોગ | લક્ષણ તથા જ્ઞાનગુણ અસાધારણ લક્ષણ ગુણ છે. જે બીજા રૂપી પુગલીક દ્રવ્ય અને અરૂપી અમૂર્તિક દ્રવ્યોમાં નથી. આ એ ગુણ છે. લક્ષણથી આત્મ દ્રવ્ય, બીજા પુદ્ગલીક ભાવો એટલે પાંચ જ્ઞાન ઇન્દ્રિયોના વિષયો અને મનના સંકલ્પ-વિકલ્પથી જુદો પડે છે. એટલે ઉપયોગ લક્ષણ વડે અને જ્ઞાનગુણ વડે જ આત્મા પ્રાપ્ત થઈ શકે. ઉપયોગ બે પ્રકારના : દર્શન ઉપયોગ – સામા
જ્ઞાન ઉપયોગ – દ્વિ 2. આ ઉપયોગની વિશેષ સમજણ : | દગ નિરાકાર ચેતના – સાકાર ચેતના 25
સામાન્ય ચેતના – વિશેષ ચેતના 3
દર્શન ચેતના – જ્ઞાન ચેતના નિરાકાર ચેતના અથવા સામાન્ય ચેતના અથવા દર્શને ચેતના સર્વ સંસારી જીવોમાં અને સિદ્ધ જીવોમાં નિરલેપ પડી છે. પણ તેની ઓળખાણ મનુષ્ય દેહે સાકાર ચેતના અથવા વિશેષ ચેતના અથવા જ્ઞાન ચેતનાથી પડે છે. સામાન્ય ચેતનામાંથી જ્ઞાનનો પ્રવાહ, ઉપયોગનો કે પ્રવાહ નિરંતર વહ્યા કરે છે. આ એ પ્રવાહ, જ્ઞાન ઇન્દ્રિયોના વિષયો છે
અને મનના શુભાશુભ ભાવો સાથે એકમેક થઈ ગયેલ છે, એટલે બાળ
33૪
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org