________________
છે. અત્યારે આત્મા તન-મનમાં ખોવાઈ ગયો છે. --- અત્રેથી સર્વે જ છે ભાઈઓએ તમો સર્વે બેનોને ખૂબ યાદ કરી આત્મકુચમાં સફળતા ઇચ્છી છે. અને ગમે તેમ કરી સવિતાબેનને સાચા નિમિત્ત તરીકે જાહેર કરો એ જ ઇચ્છા. સવિતાબેનને આત્મવંદન.
દઃ છોટાલાલ
1 શ્રી છોટાલાલભાઈએ શ્રી નંદલાલભાઈ (કાકુભાઈ) ઉપર લખેલ પત્રો,
કલકત્તા
0 પત્ર નં. ૧૮ (૧)
સાયલા, તા. ૧૩--૬૭ - શ્રી નંદલાલભાઈ (કાકુભાઈ) ઉપર લખેલ પત્રો.
મહાત્મા તીર્થંકરોએ પાંચ બોલ કહ્યા છે, જે જાણી સમજી, સખ્યપ્રકારે વેદી (અનુભવ કરી) જીવો દેહધારીપણે જીવનમુક્ત થાય છે.
૧. સંયોગી. ૨. સંયોગી ભાવો. ૩. સ્વભાવ. . 1 ૪. સાધન. ૫. સિદ્ધિ.
આત્મસ્વરૂપના અજ્ઞાનને લઈને જીવને સંયોગ એટલે સંયોગી શરીર છે તે પ્રાપ્ત થયું છે. સંયોગી શરીર પાંચ જ્ઞાન ઇન્દ્રિયો, મન અને વાણીનો
વિલાસ છે. જેમાં રાત દિવસ સંયોગી ભાવો ઉત્પન્ન થયા જ કરે છે. આ છે. પહેલા બે બોલ સમાપ્ત થયા.
હવે ત્રીજો બોલ સ્વભાવ જીવતો જાગતો જીવ કેવળજ્ઞાન સ્વરૂપ છે 1 છે. તેમાં રાત દિવસ જ્ઞાન ભાવો એટલે સમયે સમયે જ્ઞાન અવસ્થા જ ! 4 ઉત્પન્ન થયા કરે છે. આવા જીવતા જાગતા જ્ઞાન સ્વભાવનો લક્ષ છે. રાખવો તે સાધન કહેવાય છે. અને તેથી નિયમાસિદ્ધિ થાય છે. ' સંયોગી ભાવો તરફની દૃષ્ટિ છોડી દેવી. એકલા જ્ઞાન સ્વભાવનો લક્ષ રાખવો. સંયોગોને સુધારવાનો પ્રયત્ન કરવાનો નથી. સ્વભાવનો લક્ષ
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
333
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org