SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ક્યાં કહું.' રતિભાઈની બાબતમાં તમો એક બળવાન નિમિત્ત સમયને અનુસરીને મળી ગયા. દ : છોટાલાલના આત્મવંદન O ૫ત્ર નં. ૧૦ બુ ભાઈ શ્રી શાંતિલાલ, બોરીવલી સંસારના પરીવજ્રથી તથા વહેવારથી ઉદાસીન રહી બધો વહેવાર ક૨વો. મતલબ દેહથી તથા મનથી જે ક્રિયા કરીએ છીએ તેથી આપણે જુદા છીએ. આપણે તો જ્ઞાન સ્વરૂપ ચેતન છીએ. સર્વે દેહની અને મનની ક્રિયા પૂર્વના સંસ્કારથી ઉદાસીનપણે કરવી. દ : છોટાલાલના આત્મવંદન સાયલા, તા. ૧૬-૮-૬૫ Ð પત્ર નં. ૧૧ જી કૃપાળુદેવ આત્માસિદ્ધિમાં લખે છે કે : Jain Education International આત્માર્થી ભાઈ ઈશ્વરભાઈ. માટુંગા તમારો પત્ર વાંચતા જણાય છે જે તમોને દર્શનજ્ઞાન ગુણની પ્રતિતી બરાબર થઈ ગઈ છે. તમારો દર્શન મોહ ઘણો જ પાતળો પડી ગયો છે. શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા સાયલા, તા. ૧૫-૧૦૬૫ “કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ, હણે બોધ વીતરાગતા, અચુક ઉપાય આમ.” સત્ય આત્મબોધ થવાથી દર્શન મોહનો નાશ થાય છે. તમોને ચારિત્ર મોહને લીધે સ્થિરતા રહેતી નથી. તેનો ઉપાય નીચે મુજબ છે. For Personal & Private Use Only ૩૨૩ www.jainelibrary.org
SR No.005579
Book TitleMoksh Marg Prakash
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1997
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy