SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ તેમની છેલ્લી સ્થિતિ ત્યાં પાસે રહેનારા વિચારવાન ભાઈઓ કે . બેનોને એ રસ્તે વળવાનું નીમીત્ત થાય. સુરજબેને પણ ધૈર્ય રાખી છે કમાલ કરી, તમારી હાજરી પણ છેલ્લા દિવસમાં હતી એ બહુ જ ! ઠીક થયું. અત્રેથી સર્વે ભાઈઓએ ખૂબ યાદ કરી તમોને આત્મવંદન છે. લખાવ્યા છે. દઃ છોટાલાલના આત્મવંદન ) પત્ર નં. ૮ ૪ સાયલા, તા. ૭-૮-૬૫ ૪ ભાઈ શ્રી શાંતિલાલ, બોરીવલી | તમારો તા. ૪-૮-કપનો પત્ર મળ્યો વાંચી વિગત જાણી. વિચારવાન જીવને માર્ગમાં આગળ વધવા માટે હંમેશા જેમ ઉલ્લાસ જ રહે છે તેમ ઉકળાટ પણ રહે છે. ઉકળાટ એ ચિંતાજ્ઞાન કહેવાય. || શ્રુતજ્ઞાન એટલે જડ-ચેતનની સમજણ તેનું ચિંતાજ્ઞાન રહે તો જ ! માણસ ભાવના જ્ઞાન એટલે નિર્વિકલ્પ સમાધિમાં આવી શકે. ચિંતાજ્ઞાન : વિનાનું શ્રુતજ્ઞાન નકામું છે. તે તો શુષ્ક જ્ઞાનીને જ હોય. રતિભાઈનું અવસાન વિચારવાન જીવને બોધનો મહીમા કેવો છે છે તે જોવાની તક આપે છે. દઃ છોટાલાલના આત્મવંદન D પત્ર નં. ૯ જ સાયલા, તા. ૧૦-૮-૬૫ ! ભાઈ શ્રી શાંતિલાલ, બોરીવલી સત્સંગમાં પરમાર્થ માર્ગ એટલો સહેલો થઈ જાય છે કે સીમા ? નહીં. કૃપાળુદેવ લખે છે કે : સમજ પિછે સબ સરલ હૈ. બિનુ સમજ મુશકીલ એ મુશકીલી ! * ૩૨ શ્રી સોભાગ્યભાઈ અને સાયલા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005579
Book TitleMoksh Marg Prakash
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1997
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy