________________
તેમની છેલ્લી સ્થિતિ ત્યાં પાસે રહેનારા વિચારવાન ભાઈઓ કે . બેનોને એ રસ્તે વળવાનું નીમીત્ત થાય. સુરજબેને પણ ધૈર્ય રાખી છે કમાલ કરી, તમારી હાજરી પણ છેલ્લા દિવસમાં હતી એ બહુ જ ! ઠીક થયું. અત્રેથી સર્વે ભાઈઓએ ખૂબ યાદ કરી તમોને આત્મવંદન છે. લખાવ્યા છે.
દઃ છોટાલાલના આત્મવંદન ) પત્ર નં. ૮ ૪
સાયલા, તા. ૭-૮-૬૫ ૪ ભાઈ શ્રી શાંતિલાલ, બોરીવલી | તમારો તા. ૪-૮-કપનો પત્ર મળ્યો વાંચી વિગત જાણી.
વિચારવાન જીવને માર્ગમાં આગળ વધવા માટે હંમેશા જેમ ઉલ્લાસ જ રહે છે તેમ ઉકળાટ પણ રહે છે. ઉકળાટ એ ચિંતાજ્ઞાન કહેવાય. || શ્રુતજ્ઞાન એટલે જડ-ચેતનની સમજણ તેનું ચિંતાજ્ઞાન રહે તો જ !
માણસ ભાવના જ્ઞાન એટલે નિર્વિકલ્પ સમાધિમાં આવી શકે. ચિંતાજ્ઞાન : વિનાનું શ્રુતજ્ઞાન નકામું છે. તે તો શુષ્ક જ્ઞાનીને જ હોય.
રતિભાઈનું અવસાન વિચારવાન જીવને બોધનો મહીમા કેવો છે છે તે જોવાની તક આપે છે.
દઃ છોટાલાલના આત્મવંદન D પત્ર નં. ૯ જ
સાયલા, તા. ૧૦-૮-૬૫ ! ભાઈ શ્રી શાંતિલાલ, બોરીવલી
સત્સંગમાં પરમાર્થ માર્ગ એટલો સહેલો થઈ જાય છે કે સીમા ? નહીં. કૃપાળુદેવ લખે છે કે :
સમજ પિછે સબ સરલ હૈ. બિનુ સમજ મુશકીલ એ મુશકીલી !
*
૩૨
શ્રી સોભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org