________________
*
છ પદ-૧૧, સવૈયો છુ નોંધ : પહેલી એક કડી સાહેબજીની અને બીજી કડી કાળીદાસભાઈની. આજ મને ઉછરંગ અનુપમ, જન્મ કૃતારથ જોગ જણાયો વાસ્તવ્યવસ્તુ,વિવેક, વિવેચક,તે ક્રમ સ્પષ્ટ શું માર્ગગણાયો...સાહેબજીની ૧
સંય સુબોધ વૈરાગ્ય વડે શલ્ય, દર્શન ચારિત્ર મોહ હણાયો કે મોહ પ્રપંચ પ્રચંડ જતા નર, ભેદ ટળી નીર ભેદ ભણાયો... કાળીદાસનું-૨ )
પરમારથ પંથ પ્રવાસી થતાં, પરભાવ પ્રપંચ પ્રચંડ હણાયો, - કર્મ વિનાશક તે ક્રમથી, નરભેદ ટળી નીર ભેદ ભણાયો... કાળીદાસનું.-૩
પદ-૧૨, સવૈયો .
નવ ગ્રહો દેહમાં છે તે વિશે નથી કદી ન્યારા નવ ગ્રહો, શાને દોડો દૂર, જુવોને વિચારી ધારી, દેહમાં દેખાય છે. મન ગ્રહ, ચંદ્ર સૂર્ય, ચક્ષુ, લોહી મંગળ છે, ત્વચા તેમ બુધ, ગુરુ હંસને લેખાય છે. વળી છઠ્ઠો શુક્ર ધાતુ, કીકીને સ્વરૂપ શની, રાહુ તે તો હાડ, કેતુ માંસનો કહેવાય છે.
ઓળખી અંતર જ્ઞાન, ધ્યાન થકી શાન્ત કરો, કષ્ટ નહિ આપે કાળું, એવો એ ઉપાય છે.
9 પદ-૧૩, ટોટક છંદ 9
નવે ગ્રહો દુઃખીયા છે તે વિષે. રવિને રીપુ રાહુ સદાય રહ્યો, ક્ષય રોગી શશી શીર કષ્ટ સહ્યો, તેમ મંગળ રૂ૫ અંગાર તણું, બુધ છે શીર છાપ કલંક ઘણું.
ર૭૪
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org