________________
* લક્ષ રહે જ્યાં સુધી નિત્ય નિરમળપણે, કરમનો ડાઘ કહો કેમ લાગે; છે કોઈ સંત વીરલા સમજશે સાનમાં, સહજ સ્થિર સ્થિતિનું ભાગ્ય જાગે... મોહની.
9 પદ-૮, રાગ કર પ્રભુ સંગાતે દ્રઢ પ્રીતડી રે ભુ કહ્યું કોનું તું કાન ધરતો નથી રે, નથી અળગું થયું અભિમાન.
તુંને છાં ન લાગ્યો સત્સંગનો રે..૧ વાત કરતાં શીખીને બન્યો બાવળો રે,
મુરખ મનમાં ધરાવે તેનું માન.. તુંને છાંટો...૨ દોષ કરતા તું દીલે ડરતો નથી રે,
જાણે પ્રભુ તણો પોતે પ્રધાન તુંને છાંટો...૩ સંત સાધુને શીશ નમતો નથી રે,
ભાવ ભક્તિ વિના તું ભુલ્યો ભાન.. તુંને છાંટો...૪ પ્રભુ ભજનમાં પ્રેમ નથી આવતો રે,
ખોટા લક્ષ તણો નિત્ય ખોળે લાગ.. તેને છાંટો.૫ તાણો તુણાનો તારો તુટતો નથી રે,
વિષય વાસનામાં રાત દાડો રાગ.. તુંને છાંટોક વશ કીધા ન વેગ વૃત્તિ તણા રે,
વ્યસન વિષય તણો હજી નથી ત્યાગ. તુંને છાંટો...૭ દોષ તારા જોવાની દૃષ્ટિ નથી રે,
નથી પારકા તું ગુણનો ઘરાગતુંને છાંટો...૮ મોટા મનનાં મનસુબા મટતા નથી રે,
. અહો નિશ જાણે રહેવું અવિનાશ... તેને છાંટો...૯ ખોટા ડોળ કરી ખેલ ઘણા ખેલતો રે,
અણું માત્ર નથી અંતરે ઉદાસ તુંને છાંટો....૧૦ : સદા શાન્તિનો પાઠ શીખતો નથી રે,
નથી અંતર શુદ્ધિનાં ઉપચાર તુંને છાંટો..૧૧
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org