________________
જ ભેદભેદ કે સત્યાસત્ય માટે વિચાર કરનારા કે બોધ દેનારાને, મોક્ષને કે માટે જેટલા ભવનો વિલંબ હશે, તેટલા સમયનો (ગૌણતાએ) સંશોધકને ! તે માર્ગના દ્વાર પર આવી પહોંચેલાને વિલંબ નહીં હશે.
વિશેષ શું કહેવું ? તે માર્ગ આત્મામાં રહ્યો છે. આત્મતૃપ્રાપ્ય પુરુષ-નિગ્રંથ આત્મા-જ્યારે યોગ્યતા ગણી તે આત્મત્વ અર્પશે-ઉદય છે આપશે ત્યારે જ તે પ્રાપ્ત થશે, ત્યારે જે વાટ મળશે, ત્યારે જ તે ! મતભેદાદિક જશે.
મતભેદ રાખી કોઈ મોક્ષ પામ્યા નથી. વિચારીને જેણે મતભેદને તે ટાળ્યો, એ અંતવૃત્તિને પામી ક્રમે કરી શાશ્વત મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે.
કોઈ પણ અવ્યવસ્થિત ભાવે અક્ષરલેખ થયો હોય તો તે ક્ષમ છે. થાઓ.
જી પત્ર ક્રમાંક ૬૧: મનસુખરામ સૂર્યરામ જ ! આપનાં દર્શન મને અહીં લગભગ સવા માસ પહેલાં થયાં હતાં. ધર્મસંબંધી કેટલીક મુખચર્ચા થઈ હતી. આપની સ્મૃતિમાં હશે એમ ગણી, એ ચર્ચા સંબંધી કંઈ વિશેષ દર્શાવવાની આજ્ઞા લેતો નથી. ધર્મસંબંધી માધ્યસ્થ, ઉચ્ચ અને અદંભી વિચારોથી આપના પર કંઈક
મારી વિશેષ પ્રશસ્ત અનુરક્તતા થવાથી કોઈ કોઈ વેળા આધ્યાત્મિક ' શૈલી સંબંધી પ્રશ્ન આપની સમીપ મૂકવાની આજ્ઞા લેવાનો આપને છે. પરિશ્રમ આપું છું. યોગ્ય લાગે તો આપ અનુકૂળ થશો.
હું અર્થ કે વય સંબંધમાં વૃદ્ધ સ્થિતિવાળો નથી, તોપણ કંઈક જ્ઞાનવૃદ્ધત આણવા માટે આપના જેવા સત્સંગને, તેમના વિચારોને છે. અને પુરુષની ચરણરજને સેવવાનો અભિલાષી છું. મારું આ બાલવય છે
એ અભિલાષામાં વિશેષ ભાગે ગયું છે, તેથી કંઈ પણ સમજાયું હોય,
તો (તે) બે શબ્દો સમયાનુસાર આપ જેવાની સમીપ મૂકી આત્મહિત છે. વિશેષ કરી શકું, એ પ્રયાચના આ પત્રથી છે.
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org