________________
આ કાળમાં પુનર્જન્મનો નિશ્ચય આત્મા શા વડે, કેવા પ્રકારે અને જ કઈ શ્રેણીમાં કરી શકે, એ સંબંધી કંઈ મારાથી સમજાયું છે. તે જો ! આપની આજ્ઞા હોય તો આપની સમીપ મૂકીશ.
વિ. આપના મધ્યસ્થ વિચારોના અભિલાષી રાયચંદ રવજીભાઈના પંચાંગી પ્રશસ્ત ભાવે પ્રણામ
જી પત્ર ક્રમાંક ૬૪ઃ મ.+સૂ. पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । युक्तिमद्धचनं यस्य, तस्य कार्यः परिग्रहः ।।
જી પત્ર ક્રમાંક ૭૧ : મ.+સૂ. ૪ બજાણા નામના ગ્રામથી મારું લખેલું એક વિનયપત્ર આપને પ્રાપ્ત ' થયું હશે. કે હું મારી નિવાસભૂમિકાથી આશરે બે માસ થયાં સત્યોગ, સત્સંગની
પ્રવર્ધનાર્થે પ્રવાસરૂપે કેટલાંક સ્થળોમાં વિહાર કરું છું. પ્રાયે કરીને * એક સપ્તાહમાં મારું ત્યાં આપના દર્શન અને સમાગમની પ્રાપ્તિ કરી છે શકે એમ આગમન થવા સંભવ છે. | સર્વ શાસ્ત્રના બોધનું, ક્રિયાનું જ્ઞાનનું યોગનું અને ભક્તિનું પ્રયોજન
સ્વસ્વરૂપ પ્રાપ્તિને અર્થે છે, અને એ સમ્યકશ્રેણીઓ આત્મગત થાય, તો તેમ થવું પ્રત્યક્ષ સંભવિત છે; પણ એ વસ્તુઓ પ્રાપ્ત કરવા
સર્વસંગપરિત્યાગની અવશ્ય છે. નિર્જનાવસ્થા – યોગભૂમિકામાં વાસ છે - સહજ સમાધિની પ્રાપ્તિ નથી, તે સર્વસંગપરિત્યાગમાં નિયમાવાસિત
છે. દેશ (ભાગ) સંગપરિત્યાગમાં ભજનો સંભવે છે. જ્યાં સુધી ગૃહવાસ જ પૂર્વકર્મના બળથી ભોગવવો રહ્યો છે, ત્યાં સુધી ધર્મ, અર્થ અને કામ ઉલ્લાસિત-ઉદાસીન ભાવે સેવવા યોગ્ય છે. બાહ્યભાવે ગૃહસ્થાશ્રેણી છતાં છે. અંતરંગ નિગ્રંથશ્રેણી જોઈએ, અને જ્યાં તેમ થયું છે ત્યાં સર્વ સિદ્ધિ છે.
મારી આત્માભિલાષા તે શ્રેણીમાં ઘણા માસ થયાં વર્તે છે. ધર્મોપજીવનની પૂર્ણ અભિલાષા કેટલી વ્યવહારોપાધિને લીધે પાર
૧૨
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org