________________
દેહ દેવળમેં નિરખે દેવા, ગંગા સ્નાન કરે નિત્ય સેવા, ઘરમેં જમુના, ઘરમેં રેવા, જીવન મુક્ત જાણે તેવા.
પદ-૭, રાગ મીરના પદનો ઘેલી તો ફરું રે ઘરમાં ઘેલી કરું,
મારા પીયુજી વિનાની ઘરમાં ઘેલી કરું...૧ વહાલા રે વિનાની અમને, ઘડી જુગજેવી રે,
જીવન વિનાની હું તો ઝુરી રે મરું,
મારા વહાલા વિનાની ઘરમાં ઘેલી ફરું...૨ પ્રેમના પાહુલીએ પાડી પરવશ કીધા રે,
વચને વિંધાણી, દીલની કોને કહું, – મા. પી.૩ તન મન ધન તો મારું, તમે હર્યું ત્રીકમા રે,
નાથ વિનાની નયણે નીરતો ભરું, – મા. પી..૪ મનથી બંધાણી, મારા ચિત્તથી વિંધાણી રે, પ્રિતમ આવો તો પ્રેમે પુજાયું કરું, - મા. પી.૫
9 પદ-૪, દોહરો બુ ખાન પાન સનમાનમાં, ગાન તાન ગુલતાન; જ્ઞાન ધ્યાન નીજ ભાનકો, બીસર જાતિ વિદ્વાન. આ અટવીમાં આત્માનો, જય જેનાથી થાય. શ્રેષ્ઠ તત્ત્વ સૃષ્ટી વિષે, જોતા સત્ય જણાય. પૂર્વ કર્મ કે ઉદયસે, ફંદા સબ ફસ જાત, નિજાનંદ નિજ રૂપમેં, દેખહી ડુબી જાત. જુનાને જાણે નહિ, નેહ નવાથી થાય. અક્કલ વિનાના આદમી, પાછળથી પસ્તાય.
૨૬૮
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org