________________
શ્રી પાર્શ્વનાથાય નમઃ | શ્રી કૃપાળુદેવાય નમઃ |
શ્રી ગુરુદેવાય નમઃ | શ્રી પ. પૂ. આત્મજ્ઞાની ભાઈશ્રી કાળીદાસભાઈ માવજી દોશીના વિરચિત આત્મમંથન કરતા પદો
9 પદ-૧, સવૈયા ૭ આજ સખી મનમોહનને,
રમતો જમના જળ માંહી નિહાળ્યો. શાન્ત સુધામય શ્યામકી મુરત,
દેખત વેહ જગ્યા ઉજીયારો. અંતર એક નિરંતર ધ્યાન,
હરિ બિન લાજ કે કાજ ન પ્યારો. દેહકો ભાન સબે બિસરી,
જંગજીવન હે સખી કામનગારો. મેલી સબે મરજાદ હરિ તુમ,
પ્રીતમેં કુલ કી રીત બિસારી. એક ઘડી ન ઠરે ઘરમેં ચીત્ત,
જાનત છે ગુંજ કી ગીરધારી. ધાઈ ધસુ અકળાઈ કે બાહીર,
નીરખવા મુખમેં ત્રીપુરારી. જો મુખયાર પોકાર કરું,
સબ કોઈ કહે બની બાવરી નારી.
9 પદ-૨, સાખી ૭. આતમ ધ્યાન અમૃતની ધારા, વરસે મોતી દશમ દ્વારા, અરસ પરસ કોઈ કરે દેદારા, સો જોગી સબ જગમેં ન્યારા.
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૬૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org