________________
પોતાના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય નથી ત્યાં સુધી આ પુરુષ ઠીક છે, આ મુનિ તથા આરજાજી બહુ સારા છે તેવો ભામો રહ્યા કરે, અને તેવા વિકલ્પો હોય ત્યાં સુધી નિઃશંકતા કહેવાય નહિ. આવા વાક્યોનો બહુ જ વિચાર કરવો જોવે તો જ સમજાય. આંહિથી આંહિ દોડવું અને આંહિથી ત્યાં દોડવું એ સ્વરૂપ નિશ્ચયવાન પુરુષને હોતું નથી. ઘણી વાતો તો રૂબરૂમાં કહેવા જેવી હોય તે કાગળમાં કેમ લખાય ? ટાઈમ મળે તો બે ચાર દહાડા આવી જાવું વધારે ઠીક છે.'
સાથેના પત્રો પુસ્તકમાંથી વાંચશો અને વિચારશો તો વધારે લાભનું કારણ છે. આ પત્ર વધારે પ્રચલિત કરશો નહિ. તેમ અમે બધું સમજીએ છીએ તેવો આરોપ અમારામાં મહેરબાની કરી શકશો નહિ. એજ.
૨૬૬
ભાગ ૧.
ભાગ ૨.
Jain Education International
જૂના પુસ્તકનો આંક-નંબર
૧૪૭
૨૧૬
૨૧૭
૨૨૦
૨૭૩
૩૬૮
૩૮૨
૪૪૯
૪૫૨
૪૪૩
୪୪୪
૪૪૫
૫૦૩
૫૯૦
૭૩૨
૭૩૫
સૌભાગ્યભાઈ
ખંભાતનામુમુક્ષુ
સૌ.
સૌ.
સૌ .
કૃષ્ણદાસ
ત્રિ.મા.
મુનિશ્રી
અંબાલાલભાઈ
મુનિશ્રી
સૌ.
સૌ.
ડુંગર આદિ
મુનિશ્રી.
*&?+
નવા પુસ્તકનો આંક-નંબર
For Personal & Private Use Only
૧૭૦
૨૫૪
૨૫૫
૨૫૯
૪૩૧
૪૪૯
૪૬૭
૫૩૪
૫૩૭
૫૨૫
૫૨૬
૫૨૮
૫૬૯
૬૭૯
૮૦૬
૮૧૧
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
www.jainelibrary.org