SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય નથી ત્યાં સુધી આ પુરુષ ઠીક છે, આ મુનિ તથા આરજાજી બહુ સારા છે તેવો ભામો રહ્યા કરે, અને તેવા વિકલ્પો હોય ત્યાં સુધી નિઃશંકતા કહેવાય નહિ. આવા વાક્યોનો બહુ જ વિચાર કરવો જોવે તો જ સમજાય. આંહિથી આંહિ દોડવું અને આંહિથી ત્યાં દોડવું એ સ્વરૂપ નિશ્ચયવાન પુરુષને હોતું નથી. ઘણી વાતો તો રૂબરૂમાં કહેવા જેવી હોય તે કાગળમાં કેમ લખાય ? ટાઈમ મળે તો બે ચાર દહાડા આવી જાવું વધારે ઠીક છે.' સાથેના પત્રો પુસ્તકમાંથી વાંચશો અને વિચારશો તો વધારે લાભનું કારણ છે. આ પત્ર વધારે પ્રચલિત કરશો નહિ. તેમ અમે બધું સમજીએ છીએ તેવો આરોપ અમારામાં મહેરબાની કરી શકશો નહિ. એજ. ૨૬૬ ભાગ ૧. ભાગ ૨. Jain Education International જૂના પુસ્તકનો આંક-નંબર ૧૪૭ ૨૧૬ ૨૧૭ ૨૨૦ ૨૭૩ ૩૬૮ ૩૮૨ ૪૪૯ ૪૫૨ ૪૪૩ ୪୪୪ ૪૪૫ ૫૦૩ ૫૯૦ ૭૩૨ ૭૩૫ સૌભાગ્યભાઈ ખંભાતનામુમુક્ષુ સૌ. સૌ. સૌ . કૃષ્ણદાસ ત્રિ.મા. મુનિશ્રી અંબાલાલભાઈ મુનિશ્રી સૌ. સૌ. ડુંગર આદિ મુનિશ્રી. *&?+ નવા પુસ્તકનો આંક-નંબર For Personal & Private Use Only ૧૭૦ ૨૫૪ ૨૫૫ ૨૫૯ ૪૩૧ ૪૪૯ ૪૬૭ ૫૩૪ ૫૩૭ ૫૨૫ ૫૨૬ ૫૨૮ ૫૬૯ ૬૭૯ ૮૦૬ ૮૧૧ શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા www.jainelibrary.org
SR No.005579
Book TitleMoksh Marg Prakash
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1997
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy