________________
વચનામૃત - વર્ષ ૨૧મું
0 પત્ર ક્રમાંક ૩૭ : જૂઠાભાઈ 9 જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી. [ કેમકે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક |
ભવ જો આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તો અનંતભવનું ? કે સાટું વળી રહેશે, એમ લધુત્વ ભાવે સમજ્યો છું; અને તેમ કરવામાં જ છે ' મારી પ્રવૃત્તિ છે. આ મહાબંધનથી રહિત થવામાં જે જે સાધન, પદાર્થ : છે. શ્રેષ્ઠ લાગે, તે ગ્રહવા એ જ માન્યતા છે, તો પછી તે માટે જગતની છે.
અનુકૂળતા-પ્રતિકૂળતા શું જોવી ? તે ગમે તેમ બોલે પણ આત્મા જો * બંધનરહિત થતો હોય, સમાધિમય દશા પામતો હોય તો તેમ કરી જ છે લેવું. એટલે કીર્તિ-અપકીર્તિથી સર્વ કાળને માટે રહિત થઈ શકાશે.
0 પત્ર ક્રમાંક ૩૯ જ નેત્રોંકી શ્યામતા વિષે જો પુતલિયાંરૂપ સ્થિત છે, અરુ રૂપકો દેખતા હૈ, સાક્ષીભૂત હૈ, સો અંતર કેસે નહીં દેખતા ? જો ત્વચા વિષે સ્પર્શ
કરતા હે, શીત-ઉષ્ણાદિકકો જાનતા હૈ, ઐસા સર્વ અંગ વિષે વ્યાપક * અનુભવ કરતા હૈ, જૈસે તિલાં વિષે તેલ વ્યાપક હોતા હૈ. તિસકા જ
અનુભવ કોઊ નહીં કરતાં. જો શબ્દ શ્રવણઇન્દ્રિયકે અંતર ગ્રહણ કરતા હૈ, તિસ શબ્દ શક્તિકો જાન|હારી સત્તા હે, જિસ વિષે આ શબ્દશક્તિકા વિચાર હોતા હૈ, જિસકરિ રોમ ખડે હોઈ આતે હૈં, સો જ
સત્તા દૂર કૈસે હોવે? જો જિલ્લા અગ્ર વિષે રસ-સ્વાદકો ગ્રહણ કરતા * હૈ, તિસ રસકા અનુભવ કરણહારી અલેપ સત્તા હૈ, સો સન્મુખ કેસે ? છે ન હોવે ? વેદ વેદાંત સપ્તસિદ્ધાંત, પુરાણ, ગીતા કરિ જો શેય, જાનને છે યોગ્ય આંત્મા હે તિસકો જબ જાન્યા તબ વિશ્રામ કેસે ન હોવે ?
વર્ષ દરમ્ ) પત્ર ક્રમાંક ૪૨ઃ જૂઠાભાઈ 9 જ્યાં પત્ર આપવા જાઓ છો ત્યાં નિરંતર કુશળતા પૂછતા રહેશો.
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org