________________
લખો તેથી મને સારું લાગે અને જરા આકરા શબ્દો લખો તો તેથી મને ( આકરું લાગે, તો મારા જેવો બીજો અજ્ઞાની કોણ ? કારણ કે જે રાગ ' દ્વેષ પરિણામ છોડવાના છે તે તો મોજુદ રહ્યા કહેવાય, તો તો તમારી છેસાથે વાત કરવાને પણ હું લાયક ગણાઉં નહિ. માટે તે શંકા કેમ | ઉભવી તે મને સમજાતું નથી. કારણ કે જે વસ્તુ આપણે ત્યાગવી છે કે તેની સ્મૃતિ શા માટે કરવી ? માટે કોઈ વખત તેવો વિચાર પણ
લાવશો નહીં. એ જ.
0 પત્ર નં. ૮ % ૩ૐ શ્રી સદ્ગુરુના ચરણમાં ત્રિકાળ નમસ્કાર
સંવત ૧૯૯૪ના ફાગણ વદી ૧૦, મંગળવાર - પરમ સત્સંગ યોગ્ય સુશભાઈ પરષોત્તમ હીમજીની સેવામાં, મું. જલગામ છેસાયલાથી લી. દોશી કાળીદાસ માવજીનાં દંડવત્ પ્રણામ વાંચશો. આ
વી. આપનો પ્રથમનો કાગળ તથા ત્યાર પછીનો કાગળ એમ બન્ને પત્રો મળ્યા છે. નિર્વિકલ્પતા અને પરમ શાંતિની સાથે આનંદનો અનુભવ પોતે કરે ત્યારે સ્વરૂપ પ્રાપ્તિ થઈ કહેવાય એવો આશય છે છેલ્લા કાગળથી નીકળે છે. હવે નિર્વિકલ્પતા થવી જોઈએ તે બરાબર છે પણ તમે તથા હરજીવનદાસ નિર્વિકલ્પતા કેવી દશાને કહો છો? '
(૧) નિર્વિકલ્પતા એટલે સારાનરસા જે વિચારો થયા કરે છે તેથી જ 4 રહીતપણું ?
(૨) કાયમ નિર્વિચારપણું રહે છે તેને તમે નિર્વિકલ્પતા કહેશો કે ! શું કહેશો ?
(૩) સંકલ્પ અને વિકલ્પ આ બંનેનો અર્થ જુદો જુદો આપને કે સમજાય તે લખશો.
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
૨૩૭
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org