________________
વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસમૂળ;
ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ. (પ.30) ભાવનાબોધ :
भोगे रोगभयं कुले च्यतिभयं वित्ते नृपालाद्भयं, माने दैन्यभयं बले रिपुभयं रूपे तरूण्या भंय, .. शास्त्रे वादभयं गुणे खलभयं काये कृतांताद्भयं, સર્વ વસ્તુ મર્યાન્વિત મુવિ નૃMાં વૈરાગ્યમેવામય.પ 35)
છે. પ્રથમ ચિત્ર :
વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ રંગ, રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ !
દ્વિતીય ચિત્ર:
સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાંહ્ય સ્વાશે.
જ તૃતીય ચિત્ર:
શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય; ' એ ભોગવે એક સ્વ આત્મા પોતે, એકત્વ એથી નયસુજ્ઞ ગોતે.
Curroj
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org