________________
જ પરીક્ષા કરવી, વિગેરે બાબતો સમાય જાય છે. જો તે મૂકીને ઉપરના જ | દોહા મુજબ સદ્ગુરુના લક્ષે વર્તવાનો નિર્ણય થાય તો તે સમકિત
થવાનું મુખ્ય કારણભૂત હોવાથી તેને શ્રદ્ધા સમકિત કહ્યું છે. ભાઈચંદજી મુનીને અમો જાણીએ છીએ હાલ તેમનો ત્યાગ વૈરાગ્ય સારો ગણાય,
અને તેવા ત્યાગ વૈરાગ્યમાં સદ્ગુરુનો યોગ બન્ચે તુરત જ તેવા જીવને * સમીપમાં કલ્યાણ થાય તેમાં તો ના નથી. પણ તેઓ હજુ મૂળમાર્ગ જ છે કયો અને ખરું કર્તવ્ય હવે શું રહ્યું તેની શોધમાં જ છે, તેમ મને તો છે ' લાગે છે, કારણ કે ચોટીલામાં વીરજી ભગવાનની જગ્યા છે. ત્યાં ? છે. ધારસીભાઈ કરીને જગ્યાના માલીક વાણીયા છે. તેઓ ભગત છે. છે.
તેમને ભાઈચંદજી મહારાજનો સમાગમ બહુ સારો થાય છે. તેઓ * સાયલાના ભાવસાર વિરચંદ જેસંગને મોઢે વાત કરતા હતા કે હવે ? છે ભાઈચંદજી મહારાજ કહે છે કે અમારે એક વખત અગાસ લલ્લુજી છે ' મહારાજ પાસે જઈને પૂછવું છે કે હવે તો અમે ઘુસાણા માટે હવે ! છે અમારે ખરું કરવું શું તે બતાવો. આવી વાત વિરચંદ જેસંગે મને કરેલ છે
હતી. તે ઉપરથી એમ લાગે છે કે તેઓ પણ હવે માર્ગની શોધમાં જ ! જ રહે છે, પછી તો આપને જાણવામાં હોય તે ખરું. એકલા ત્યાગ છે વૈરાગ્યથી, જ્ઞાન વિના પણ કલ્યાણ થઈ શકતું નથી. તેમ જ ત્યાગ 4 1 વૈરાગ્ય પણ બિલકુલ ન હોય તો તેને જ્ઞાન પણ થતું નથી. * હવે “બીના નિયમ પાવે નહીં, બીના નયનની બાત” તેનો અર્થ : કે મારી મતિ પ્રમાણે કરું છું :| બીના નયન પાવે નહીં એટલે ચક્ષુદર્શન વિના પાવે નહીં. શું પાવે જ નહીં ? તો કે બીના નયનકી બાત, એટલે અતીન્દ્રિય દર્શન કહેલ છે તે અચક્ષુદર્શન એટલે સ્વરૂપ પ્રાપ્તિ, સ્વરૂપ પ્રતિતી તે છે. તે છે. અચક્ષુદર્શનની પ્રાપ્તિનું કારણભુત એવું ચક્ષુદર્શન ગણેલ હોય તેવો ભાવાર્થ આ દોહા પરથી સમજાય છે. અને તે ચક્ષુદર્શન છે તે સાક્ષાત્
છે. પણ સદ્ગુરુના ચરણ સેવે તો તે સાક્ષાત્ પ્રાપ્તિ પામે છે. આ વાત * ગંભીર છે. જેના માટે આવૃત્તિ બીજીના પાને ૧૮૯ લેખ (આંક) ( ૧૨૨માં જુઓ તો શ્રીમદે તે બાબતની હકીકત લખેલ છે. બીજો પત્ર
૨૧૨
શ્રી સોભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org