________________
પરમ કૃપાળુદેવે કેટલો બોજો મૂક્યો છે તે પત્ર ૨૯૮નો વાંચવાથી કે ખાત્રી થશે. આવી બાબતમાં મારા બચાવ માટે કંઈ પણ હું તમને ! ' ખોટું લખું તેમ નથી તે ઉપર જણાવેલા પત્રો વાંચવાથી આપને ખાત્રી ! જ થશે, માટે જરૂર વાંચશો. કાગળથી જણાવવા જેટલું તો એજ છે કે : ૧
અને વિશેષમાં એટલે કે જેમ બને તેમ તે રસને બહાર ફેંકી દેવો છે નહીં. આ પણ એક જાણવા જેવી બાબત છે. એક કલ્પ એટલે બાર ! છેવરસ સુધી તે રસ બહાર ન જ ફેંકી દેવાય તો તેમાંથી ઘણા પ્રકારની છે.
સિદ્ધિઓ ઉત્પન્ન થાય તેવું અમારું માનવું છે. જેને માટે કૃપાળુદેવે . જ બનાવેલા મનહર છંદ ધર્મ વિષેનો છે તેમાં -
“કવિઓ કલ્યાણકારી કલ્પતરૂ કથે જને,
સુધાનો સાગર કથે સાધુ શુભ સમજેજી. તે જણાવેલ છે. તે પણ વાંચી વિચારી જોશો તો તેનો ખરો અર્થ : છે સમજાશે.
બીજું આપે તો લખેલ નથી પણ અમે લખીએ છીએ કે આંહીના . દીકરી નામે મણીબેન કરીને શ્રી આગ્રામાં છે, તેઓશ્રીનો સમાગમ ત્યાંવાળા પૂજ્ય ભાઈ શ્રી વનેચંદભાઈને થયેલ છે, અને આ બાબતમાં છે વાતચીત તેમના તરફથી શ્રી વનેચંદભાઈ પ્રત્યે થઈ હોય તેવો અમને સંભવ છે, તો જો તે બાબત આપના સમજવામાં ન હોય તો શ્રી જ વનેચંદભાઈનો સમાગમ આપને કાયમ થતો હશે તો તેમના પાસેથી | પણ આ વાતનો નિરધાર કરવો હશે તો થઈ શકશે, માટે યોગ્ય જ પ્રયાસ કરશો. ઉત્સાહ તોડશો નહીં. યોગ્યતાની ખામી જણાય તે 1 ટાળવાનો અભ્યાસ જાગૃત રાખવો. ગમે તે રીતે યોગ્યતા પ્રાપ્ત થશે !
તો માર્ગ બતાવનાર સહેજે મળી આવશે. કૃપાળુદેવ લખે છે કે માર્ગ પર સત્ય છે, સરળ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે, પણ * પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે.
બીજું આપને એટલું લખવાનું કે અમારા વિષે વાત આપને કોણે છે જણાવી તે જરૂ૨ લખશો અને આપને પણ એટલું લખવાનું કે આ !
૨૦૮
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org