________________
“જ્ઞાનધારા' સંબંધી મૂળમાર્ગ અમે તમને આ વખતનાં સમાગમમાં થોડો પણ કહીશું; અને તે માર્ગ પૂરી રીતે આ જ જન્મમાં તમને કહીશું એમ અમને હરિની પ્રેરણા હોય તેવું લાગે છે.
તમે અમારા માટે જન્મ ધર્યો હશે એમ લાગે છે. તમે અમારા જ છે (અથાગ) ઉપકારી છો. તમે અમને અમારી ઇચ્છાનું સુખ આપ્યું છે. ' તે માટે નમસ્કાર સિવાય બીજો શું બદલો વાળીએ ?
પણ અમને લાગે છે કે અમારે હાથે હરિ તમને પરાભક્તિ અપાવશે; - હરિના સ્વરૂપનું જ્ઞાન કરાવશે, અને એ જ અમે મોટો ભાગ્યોદય
માનીશું. * શ્રી સૌભાગ્યભાઈએ ખંભાત નિવાસી અંબાલાલભાઈને બીજજ્ઞાનની આ 1 પ્રાપ્તિ માટે શ્રીમજીને જે ભલામણ કરી છે તેનો જવાબ પણ તે જ પત્રનાં છેલ્લા પેરામાં આપ્યો છે તે તેમના જ શબ્દમાં નીચે પ્રમાણે છે :
ખંભાતવાસી જોગ્યતાવાળા જીવ છે એમ અમે જાણીએ છીએ; પણ છે હરિની ઇચ્છા હજુ થોડો વિલંબ કરવાની દેખાય છે. આપે દોહરા છે. વગેરે લખી મોકલ્યું તે સારું કર્યું. અમે તો હાલ કોઇની સંભાળ લઈ શકતા નથી.
શ્રી સૌભાગ્યભાઈ અને શ્રી ડુંગરભાઈ ગોશળીઆ, આ બંને ભાઇઓને તેઓ જ્યાં અટકેલા હતા ત્યાંથી આગળ વધારવા માટે શ્રીમદ્જીએ - તેના પત્ર નં. ૨૦૮, મુંબઈ માગશર સુદી ૧૪ ને (ભોમ) ૧૯૪૮માં બીજા પેરામાં નીચે પ્રમાણે લખેલ છે :
બન્ને જણા વિચાર કરી વસ્તુને ફરી ફરીને સમજો; મનથી કરેલો નિશ્ચય સાક્ષાત્ નિશ્ચય માનશો નહીં. જ્ઞાનીથી થયેલો નિશ્ચય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે. પછી જેમ ભાવી.
સુધાને વિષે અમને સંદેહ નથી, તમે તેનું સ્વરૂપ સમજો, અને છે ત્યારે જ ફળ છે. છે શ્રીમદ્જીએ શ્રી સૌભાગ્યભાઈને બીજજ્ઞાન (બોધબીજ)નું મહાત્મા
૧૯૪
( શ્રી સોભાગ્યભાઈ અને સાયલા )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org