SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ * પતિત થતો નથી. પાછળનો ઠેઠ ગયા પછી માર્ગના અજાણપણાને લીધે જ પડે છે. “આ નજરે જોયેલી, આત્માએ અનુભવેલી વાત છે.” કોઈ છે શાસ્ત્રમાંથી નીકળી આવશે. ન નીકળે તો કાંઈ બાધ નથી. તીર્થંકરના ! હૃદયમાં આ વાત હતી. એમ અમે જાણ્યું છે. (પત્રાંક-૧૭૦) જો કે આગલા ભવમાં તેમને પ્રાપ્તિ હતી, પણ આ ભવમાં તેઓશ્રીને તે વિષે બીલકુલ વિસ્મરણ થઈ ગયું હતું. તેથી શ્રીમદ્ પણ આ અરસામાં તે જ્ઞાનની શોધમાં હતા. વળી શ્રીમદ્ આ જ્ઞાનની શોધમાં હતા તે બાબત તેમણે શ્રી 4 મનસુખરામ સૂર્યરામ ઉપર લખેલા પત્રોમાંના નીચે બતાવેલ પેરેગ્રાફથી ! ગણાય છે ? હું અર્થ કે વય સંબંધમાં વૃદ્ધ સ્થિતિવાળો નથી; તોપણ કંઈક જ્ઞાનવૃદ્ધતા આણવા માટે આપના જેવા સત્સંગને, તેમના વિચારોને અને પુરુષની ચરણરજને સેવવાનો અભિલાષી છું. મારું આ બાલવય જ એ અભિલાષામાં વિશેષ ભાગે ગયું છે; તેથી કંઈપણ સમજાયું હોય તો (તે) બે શબ્દો સમયાનુસાર આપ જેવાની સમીપ મૂકી આત્મહિત 1 વિશેષ કરી શકું, એ પ્રયાચના આ પત્રથી છે. (પત્રાંક ઉ૧) છે. હું મારી નિવાસભૂમિકાથી આશરે બે માસ થયા સત્યોગ, સત્સંગની 1 પ્રવર્ધનાર્થે પ્રવાસરૂપે કેટલાક સ્થળોમાં વિહાર કરું છું. પ્રાયે કરીને તે એક સપ્તાહમાં મારું ત્યાં આપના દર્શન અને સમાગમની પ્રાપ્તિ કરી છે શકે એમ આગમન સંભવ છે.” --“ધર્મોપજીવન પ્રાપ્ત કરવામાં આપની સહાયતાની પ્રાયે અવશ્ય પડે તેવું છે, પણ સામાન્ય વૃત્તિભાવ માટે આપના વિચાર માગી પછી તે વાતને જન્મ આપવો, તેમ રહ્યું છે, જ શાસ્ત્ર એ પરોક્ષ માર્ગ છે, અને 200 પ્રત્યક્ષ માર્ગ છે. આ વેળા એ જ શબ્દો મૂકી આ પત્ર વિનયભાવે પૂર્ણ કરું છું. (પત્રાંક ૭૧) આપણે થોડીવાર તત્ત્વજ્ઞાનની ગુફાની વિસ્મરણા કરી, આર્યોએ બોધેલા અનેક ક્રમ પર આવવા માટે પરાયણ છીએ, તે સમયમાં i ૧૮૬ શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005579
Book TitleMoksh Marg Prakash
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1997
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy