________________
કે કેવળજ્ઞાનનું અમે ધ્યાન કરીએ છીએ. છે નિજસ્વભાવરૂપ છે. સ્વતત્ત્વભૂતછે. નિરાવરણ છે. અભેદ છે. તે
સર્વ ભાવનું ઉત્કૃષ્ટ પ્રકાશક છે. (હાથનોંધ-૩, પૃ. ૨૪) ૯
હું કેવળ જ્ઞાનસ્વરૂપ છું. એમ સમ્યક પ્રતીત થાય છે. તેમ થવાના તે હેતુઓ સુપ્રતીત છે.
| સર્વ ઇન્દ્રિયોનો સંયમ કરી, સર્વ પરદ્રવ્યથી નિજસ્વરૂપ વ્યાવૃત્ત જ કરી, યોગને અચલ કરી, ઉપયોગથી ઉપયોગની એકતા કરવાથી
કેવળજ્ઞાન થાય. (હાથનોંધ-૩, પૃ. ૨૯) ૧૧
હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. અસંખ્યાત પ્રદેશાત્મક નિજઅવગાહનાપ્રમાણ છું. અજન્મ, અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાયપરિણામી સમયાત્મક
શુદ્ધ ચૈતન્યસ્વરૂપ માત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું. (હાથનોંધ-૩, પૃ. ૩૫) ૧૩ કે “ઠાંણાંગસૂત્રમાં નીચે દર્શાવેલું સૂત્ર શું ઉપકાર થવા નાખ્યું છે તે છે વિચારો.
એગે સમણે ભગવં મહાવીરે ઇમીએણે ઉસપ્પિણીએ ચઉવીસ તિથ્થયરાણે ચરિમે તિથ્થરે સિદ્ધ બુદ્ધ અને પરિનિવ્વડે સલ્વદુઃખપ્પહાણે! (હાથનોંધ-૩, પૃ. ૩૭)
આવ્યંતર ભાન અવધૂત. વિદેહીવતું. જિનકલ્પીવતું. સર્વ પરભાવ અને વિભાવથી વ્યાવૃત્ત, નિજ સ્વભાવના ભાનસહિત !
૧૭૮
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org