________________
જ છે. ભાવકર્મના હેતુથી જીવ પુદ્ગલ ગ્રહે છે. તેથી તૈજસાદિ શરીર જ
અને ઔદારિકાદિ શરીનો યોગ થાય છે. (હાથનોંધ-૩, પૃ. ૧૭) ૩
ભાવકર્મથી વિમુખ થાય તો નિજભાવપરિણામી થાય. સમ્યગ્દર્શન વિના વાસ્તવિકપણે જીવ ભાવકર્મથી વિમુખ ન થઈ
છે શકે.
સમ્યગ્દર્શન થવાનો મુખ્ય હેતુ જિનવચનથી તત્ત્વાર્થ પ્રતીતિ થવી , છે તે છે. છે. (હાથનોંધ-૩, પૃ. ૧૯) ૭.
હું કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સહજ નિજ અનુભવસ્વરૂપ છું. વ્યવહારદૃષ્ટિથી માત્ર આ વચનનો વક્તા છું. પરમાર્થથી તો માત્ર તે વચનથી વ્યંજિત અનુભવ સ્વરૂપ છું. તમારાથી જગત ભિન્ન છે, અભિન્ન છે, ભિન્ન-ભિન્ન છે ? ભિન્ન, અભિન્ન ભિન્નભિન્ન, એવો અવકાશ સ્વરૂપમાં નથી. વ્યવહારદષ્ટિતી તેનું નિરૂપણ કરીએ છીએ. જગત મારા વિષે ભાસ્યમાન હોવાથી અભિન્ન છે, પણ જગત | જગતસ્વરૂપે છે, હું સ્વસ્વરૂપે છું, તેથી જગત મારાથી કેવળ ભિન્ન છે. છે તે બન્ને દૃષ્ટિથી જગત મારાથી ભિન્નભિન્ન છે.
ૐ શુદ્ધ નિર્વિકલ્પ ચૈતન્ય. (હાથનોંધ-૩, પૃ. ૨૩) ૮ કે કેવળજ્ઞાન. એક જ્ઞાન.
સર્વ અન્ય ભાવના સંસર્ગરહિત એકાંત શુદ્ધ જ્ઞાન. સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું સર્વ પ્રકારથી એક સમયે જ્ઞાન. તે
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૭૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org