SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા જતો નથી, અને લોકાલોક કંઈ આત્મામાં આવતાં નથી, સર્વે પોતપોતાની અવગાહનામાં સ્વસત્તામાં રહ્યાં છે, તેમ છતાં આત્માને તેનું જ્ઞાનદર્શન શી રીતે થાય છે ? અત્રે જો એવું દૃષ્ટાંત કહેવામાં આવે કે જેમ આરીસામાં વસ્તુ જે પ્રતિબિંબિત થાય છે, તેમ આત્મામાં પણ લોકાલોક પ્રકાશિત થાય છે, પ્રતિબિંબિત થાય છે, તો એ સમાધાન પણ અવિરોધ દેખાતું નથી, કેમકે આરીસામાં તો વિસ્ત્રસાપરિણામી પુદ્ગલરશ્મિથી પ્રતિબિંબિત || થાય છે. આત્માનો અગુરુલઘુ ધર્મ છે, તે ધર્મને દેખતાં આત્મા સર્વ પદાર્થને જ જાણે છે, કેમકે સર્વ દ્રવ્યમાં અગુરુલઘુ ગુણ સમાન છે. એમ કહેવામાં જ આવે છે, ત્યાં અગુરુલઘુ ધર્મનો અર્થ શું સમજવો ? (હાથનોંધ-૧, પૃ. ૧૮૩) ૮૬ सो धम्मो जथ्थ दया दसठ्ठ दोसा न जस्स सो देवो; सो हु गुरु जो नाणी आरंभपरिग्गहा विरओ. છે (હાથનોંધ-૧, પૃ. ૩) અકિંચનપણાથી વિચરતાં એકાંત મનથી જિનસદશ ધ્યાનથી * તન્મયાત્મસ્વરૂપ એવો ક્યારે થઈશ? જી હાથનોંધ - ૨ % છે (હાથનોંધ-૨, પૃ. ૩) ૧ - રાગ, દ્વેષ અને અજ્ઞાનનો આત્યંતિક અભાવ કરી જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થયા તે સ્વરૂપ અમારું સ્મરણ, ધ્યાન અને પામવા યોગ્ય સ્થાન છે. છે (હાથનોંધ-૨, પૃ. ૫) ૨ | સર્વજ્ઞપદનું ધ્યાન કરો. ૧૭૦ મોક્ષમાર્ગ પ્રકાશ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005579
Book TitleMoksh Marg Prakash
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1997
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy