SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ જ (હાથનોંધ-૨, પૃ. ૧૭) હે જીવ! સ્થિર દષ્ટિથી કરીને તું અંતરંગમાં જો, તો સર્વ પરદ્રવ્યથી છે | મુક્ત એવું તારું સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે. ' હે જીવ ! અસમ્યક્દર્શનને લીધે તે સ્વરૂપ તને ભાસતું નથી. તે સ્વરૂપમાં તને શંકા છે, વ્યામોહ અને ભય છે. સમ્યકુદર્શનનો યોગ પ્રાપ્ત કરવાથી તે અભાસનાદિની નિવૃત્તિ છે ' થશે. ' હે સમ્યદર્શની ! સમ્મચારિત્ર જ સમ્યક્દર્શનનું ફળ ઘટે છે. આ તે માટે તેમાં અપ્રમત્ત થા. ' જે પ્રમત્તભાવ ઉત્પન્ન કરે છે તે કર્મબંધની તને સુપ્રતીતિનો હેતુ છે. * હે સમ્મચારિત્રી ! હવે શિથિલપણું ઘટતું નથી. ઘણો અંતરાય છે | હતો તે નિવૃત્ત થયો, તો હવે નિરંતરાય પદમાં શિથિલતા શા માટે કરે છે ? કે (હાથનોંધ-૨, પૃ. ૨૧) ૮ છે. દુ:ખનો અભાવ કરવાને સર્વ જીવ ઇચ્છે છે. દુ:ખનો આત્યંતિક અભાવ કેમ થાય ? તે નહીં જણાવાથી દુ:ખ , ઉત્પન્ન થાય તે માર્ગને દુ:ખથી મુકાવાનો ઉપાય જીવ સમજે છે. ' જન્મ, જરા, મરણ મુખ્યપણે દુ:ખ છે. તેનું બીજ કર્મ છે. કર્મનું બીજ રાગદ્વેષ છે, અથવા આ પ્રમાણે પાંચ કારણ છે : મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ. પહેલા કારણનો અભાવ થયે બીજાનો અભાવ, પછી ત્રીજાનો, આ પછી ચોથાનો અને છેવટે પાંચમા કારણનો અભાવ થવાનો ક્રમ છે. મિથ્યાત્વ મુખ્ય મોહ છે. અવિરતિ ગૌણ મોહ છે. - મોક્ષમાર્ગ પ્રકાશ ૧૭૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005579
Book TitleMoksh Marg Prakash
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1997
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy